________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे राज्येऽभिषिञ्चति यावत्-जितशत्रू राजा सुबुद्धिनाऽमात्येन सह प्रवजितः । ततः खलु जितशत्रुरेकादशाङ्गनि अधीते । बहूनि वर्षाणि पर्यायः श्रामण्यपर्यायः । मासिक्या संलेखनया सिद्धः । ततः खलु सुबुद्धि रेकादशाङ्गानि - अधीते, बहूनि - वर्षाणि श्रामण्यपर्यायं पालयित्वा यावत्सिद्धः । सुधर्मास्वामी कथयति - एवम् =
७२६
के कहे अनुसार सब कार्य वैसा ही किया। बाद में वह जितशत्रु राजा के पास आ गया । जितशत्रु राजा ने इस के अनंतर कौटुंबिक पुरुषो को बुलाया - बुलाकर उनसे ऐसा कहा -देवानुप्रियो ! तुम लोग जाओ और युवराज अदीन शत्रु कुमारका राज्याभिषेक करो । राजाकी आज्ञानुसार उन लोगोने वैसा ही किया -अदीन शत्रु राजा सुबुद्धि अमात्य के साथ दीक्षित हो गये । राजर्षी जितशत्रुने ११ ग्यारह अंगोंका अध्ययन किया । (बहूणि वासाणि परियाओ मासियाए सिद्धे, तरणं सुबुद्धी एगारस अंगाई अहिज्जइ, यहूणि वासाइं जाव सिद्धे ! एवं खलु जंबू ! सम
णं भगवया महावीरेणं बारमस्स णायज्झयणस्स एयमट्ठे पण्णत्ते त्तिबेमि) अनेक वर्षों तक श्रामण्यपर्याय का पालन किया । बादमें एक मास की संलेखनासे ६० भक्तोका अनशन द्वाराछेदन कर वे सिद्धावस्थापन्न हो गये। सुबुद्धि मुनिराज ने ११ ग्यारह अंगों का अच्छी तरह अध्ययन किया - और बहुत वर्षों तक श्रामण्य पर्याय का पालन कर सिद्ध अवस्था ૧૪+ ૩ સુબુદ્ધિ અમાત્યે રાજાની આજ્ઞા મુજબ જ બધું કામ પતાવી દીધું. ત્યાર પછી તે રાજાની પાસે આણ્યે. જીતશત્રુ રાજાએ પેાતાના કૌટુ ંબિક પુરૂષોને ખાલાવ્યા અને એલાર્વીને તેઓને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેાકેા જાએ અને યુવરાજ અઠ્ઠીનશત્રુ કુમારને રાજ્યાભિષેક કરો. રાજાની આજ્ઞા સાંભળીને તે લેાકાએ બધી વિધિ પૂરી કરી દીધી. આ પ્રમાણે અદીનશત્રુકુમારને રાજ્યાસને બેસાડીને જીતશત્રુ રાજા સુષુધ્ધિ અમાત્યની સાથે દીક્ષિત થઈ ગયા. રાજઋષિ જીતશત્રુએ અગિયાર અગાનું અધ્યયન કર્યું".
(बहणि वासाणि परियाओ मासियाए सिद्धे तरणं सुबुद्धी एगारसअंगाई अहिज्जर, बहुणि वासाई जाव सिद्धे ! एवं खलु जंबू ! समणेणं भगवया महावीरे णं बारमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते त्तिबेमि )
તેઓએ ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું. ત્યારપછી એક માસની સલેખનાથી ૬૦ ભક્તોનું અનશન દ્વારા છેદન કર્યુ. અને ત્યારખાદ તે સિદ્ધ થઈ ગયા. મુનિરાજ સુબુદ્ધિએ પણ સારી પેઠે અગિયાર અંગાનું અધ્યયન કર્યું અને ઘણા વર્ષોં સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યુ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨