SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टी०अ० ९ माकन्दिदारकचरितनिरूपणम् दुःख निस्तारको गुरुः । यथा देवीमोहितर्जिनरक्षितस्तथा-अविरतिमोहितमतिमुनिः । यथा शैलकरूपाश्वपृष्टच्युतो जिनरक्षितस्तथा गुरूपदिष्टज्ञानादिपश्चाचार भ्रष्टो मुनिः । यथा रत्नादेव्या तीक्ष्णकरवालेन गगने खण्डशः कृतं तदङ्गं परितः प्रक्षिप्तं नानाविधमकरादि श्वापदसंकुले समुद्रे पतति तथा अविरत्या विषमपरिणामेन नरकावा से खण्डशः कृतं शरीरमनुभवन्नसौ जन्मजरामरणाद्यनन्तदुःखसमाकुले संसारे निपतति । यथा देवी कृतोपसर्गैरक्षुब्धो जिनपालितः स्वस्थानं जीवितरहता है । जिस प्रकार देवी के हाथ से छुडाने वाला वहां शैलक यक्ष कहा गया है इसी प्रकार यहां भी धर्म के उपदेशक एवं अविरति परिणाम जनित दुःख से निस्तारक ये गुरुजन प्रकट किये गये हैं। जिस प्रकार जिन रक्षित देवी के द्वारा मोहित किया गया हमें कहा गया है उसी प्रकार यहां भी अविरति के द्वारा मोहित मुनिजन समझाये गये हैं । जिस प्रकार शैलक रूप अश्व की पीठ पर से जिन रक्षित च्युत हुआ प्रकट किया गया है उसी प्रकार गुरूपदिष्ट ज्ञानादिक पांच आचार से भ्रष्ट बना हुआ मुनि यहां हमे समझाया गया है । जिस प्रकार रत्ना देवी की तलवार से खंड २ किये गये जिन रक्षित के अंग उपांग इधर उधर प्रक्षिप्त होकर नाना विध मकरादिश्वापद से संकुल हुए समुद्र में गिरे हैं उसी प्रकार अविरति के विषम परिणाम से नरकावास में खंड २ किये गये शरीरका अनुभव करता हुआ भी जीव जन्म, जरा, और मरण, आदि अनन्त दुःखों से व्याप्त हुए संसार में पतित होता है । जिस प्रकार रयणा देवी कृत उपसर्गों से अक्षुब्ध આપણે જોયે તેમ અહીં પણ ધર્મના ઉપદેશક અને અવિરતિ પરિણામ જનિત દુ:ખમાંથી મુક્ત કરનારા ગુરૂજને પ્રગટ કરવામાં આવ્યા છે. જેમ દેવીના મેહપાશની લપેટમાં પડેલા જીનરક્ષિત છે તેમજ અહીં પણ અવિરત વડે માહિત થયેલા મુનિએ જોવામાં આવે છે. જેમ શૈલક યક્ષ રૂપી ઘેાડાની પીઠ ઉપરથી ખસી પડેલા જીનરક્ષિતનું વર્ણન ઉપર પ્રગટ કરવામાં આવ્યુ છે તેમજ यह આ સંસારમાં પણ ગુરૂપષ્ટિ જ્ઞાન વગેરે પાંચ આચારાથી ભ્રષ્ટ થયેલે મુનિ સમજવા જોઈએ. જેમ રત્નાદેવીની તલવારથી કકડા થયેલા જીનરક્ષિતનાં અંગા ઉપાંગા ઘણી જાતના મગર વગેરે જીવાથી વ્યાપ્ત સમુદ્રમાં આમતેમ ફેકવામાં આવ્યા છે તેમ જ અવિરતિના વિષમ પરિણામથી નરકવાસમાં શરીરના કકડાઓ કરવામાં આવે છે છતાંએ તે દુઃખને અનુભવતે આ જીવ જન્મ, જરા (ઘડપણ) મરણ વગેરે અનત દુ:ખેાથી વ્યાપ્ત થયેલા આ સંસારમાં ફરી આવી પડે છે. જેમ ચણા દેવીના ઉપસર્ગાથી અક્ષુબ્ધ થઈને જીનપાલિત પેાતાને ઘેર સકુશળ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ६५५
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy