SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ - - अनगारधर्मामृतवर्षिणी टीका अ०५ स्थापत्यापुत्रनिष्क्रमणम् ३७ काष्ठं घुण इव मृत्युः शरीरमुत्खनति । मृत्युतक्षाः श्वासोच्छ्वासक्रकचेन शरीरवृक्षं छिनत्ति। मृत्युः खलु रागद्वेषविषज्वालाव्याकुलतया तृषार्त इवाऽऽयुध्यजलं पिबति । यथा तैलयन्त्रं तिलान् निष्पीडयति, तथा मृत्युः प्राणिनां शरीराणि निष्पीड्य नाशयति । स लोकत्रयवर्तिनः प्राणिनः क्षोभयति । मृत्योपरागमनं मागेव षण्मासतः सुराणामपि कल्पतरुपुष्परचितमालां मुकुलयति, चेतांसि तेषां शोकसागरे निमज्जयति । मूर्छान्धकारं पश्यन् मृत्युरूप उलूको धावन् समायाति । हिमानीव कमलवनानि जरा पञ्चेन्द्रियाणि विकृतानि कुर्वती शिथिलयति । सा भक्षितविषवत् त्वरितमेव शरीरं संहरति । भार्याऽपि जरावस्थं पुरुषम्-' अय काष्टको घुन की तरह मृत्यु मेरे शरीर को धुना रही है । मृत्युरूपी बढई श्वासोच्छ्वासरूप आरे से इस शरीररूप वृक्ष को रात दिन काट रहा है। यह मृत्यु रागद्वेषरूप विषकी ज्वाला से व्याकुल जैसी बना हुआ तृषार्त की तरह आयुरूपीजल को पो रहा है जैसे तैल यंत्र-कोल्फू-तिलों को पेल डालता है उसी प्रकार मृत्यु प्राणियोंके शरीर को निष्पीडित कर डालता है। ऐसा तीन लोक में कोई भी प्राणि नहीं है जो इस मृत्युसे क्षुभित न हो रहा हो । मृत्युके आगमन के छहमास के पहिले से देवताओं की भी कल्पवृक्षों के पुष्पों की रचित माला कुम्हला जाती है उनका मन शोक सागर में इस कारण से डूब जाता है। मूर्छारूपी अंधकार को देखकर मृत्युरूपी उलूक दौड़ता हुआ आ जाता है। हिम संतति (हिम समूह ) जिसतरह कमल वनो को विकृतकर शिथिलकर देती है उसी तरह जरावस्था भी पंचेन्द्रियों को विकृत कर शिथिल कर ની જેમ મૃત્યુ મારા શરીરને નષ્ટ કરી રહ્યાં છે. મૃત્યુ રૂપી સુથાર શ્વાસચહ્રવાસ રૂપી કરવત વડે શરીર રૂપી વૃક્ષને રાત દિવસ કાપી રહ્યો છે. આ મૃત્યુ રાગદ્વેષ રૂપી વિષની જવાળા થી વ્યાકુળ થઈને તરસ્યાની પેઠે આયુષ્ય જળને પી રહ્યું છે. જેમ ઘાણી તને પીલી નાખે છે તેમજ મૃત્યુ પ્રાણીઓના શરીરને નિપ્રાણ બનાવીને નષ્ટ કરી નાખે છે. ત્રણે લેકમાં એવું કઈ પ્રાણી મને દેખાતું નથી કે જે મૃત્યુથી ક્ષેભ પામતું ન હોય. મૃત્યુના છ મહિના પૂર્વે દેવેની પણ કપ વૃક્ષના પુષ્પોની માળાઓ ચીમળાઈ જાય છે. તેમનું મન શેક સાગરમાં ડૂબી જાય છે. મૂર્છા રૂપી અંધારાને જોઈને મૃત્યુ રૂપી ઘુવડ દેડતે આવે છે. ઝાકળ જેમ કમળ વનને નષ્ટ કરી નાખે છે, શિથિલ બનાવી દે છે તેમજ ઘડપણ પાંચ ઇન્દ્રિયોને વિકૃત કરીને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy