________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
यदुक्तम्भूयास्यपि तपांसिस्युः, प्रसिद्धानि जिनागमे । परंश्रीविंशतिस्थान.- तपस्तुल्यं तपो नहि. ॥१॥ अन्यच्च-बीसाए अन्नयर, ठाणं आराहिऊण जे जीवा । अरिहाईणं मज्झे, जिणिदपदमुत्तमं लहइ. ॥२॥ पुन:-पुरिमेण पच्छिमेणय, एए सव्वे वि फासिया ठाणा. । मज्झिमगेहिं जिणेहिं, एगं दो तिणि सव्वे वा. ॥ ३॥
इतिवचनादादिनाथजीवेन वर्धमानजीवेन च पूर्वस्मिन् तृतीयभवे सर्वाणि विशतिस्थानकानि सेवितानि, अन्यैाविंशतितीर्थकरजीवैरेकं द्वे त्रीणि सर्वाण्यपि स्पृष्टानि, नियमो नास्ति । मल्लीनाथ जीवेन तु सर्वाण्येव सेवितानीति भाव।
एतेषु विंशति संख्याकेषु ये वसन्ति तदाराधनायां प्रवृत्ता भवन्ति, ते स्थानकवासिनः कथ्यन्ते । उक्तं च" तित्थंगर पयदाइसु, वसइ य वीसासु ठाणगेसुं जं।
आराहणट्टमणिसं, ठाणगवासी य सो हवए ॥ १ ॥" छाया-" तीर्थङ्कर पददायिषु वसति च विंशतौ स्थानकेषु यत् ।
आराधनार्थमनिशं, स्थानकवासो च स भवति ॥ १॥" इति।
आदि नाथ प्रभु के जीव ने और श्री महावीर प्रभुके जीवने पूर्व तृतीय भव में समस्त बीस स्थानों की आराधना की थी। बीच के बाकी २२ तीर्थकरों ने किन्हींने एक किन्हींने २ किन्हींने ३ स्थानों की
और किन्हीं २ ने सबही स्थानों की आराधना की। ऐसा नियम नहीं हैं कि तीर्थंकर प्रकृति के बंध के लिये इन बीसो ही स्थानों की आराधना करनी पड़ती हो। मल्लिनाथ के जीव ने तो इन बीसोही स्थानो की आराधना की। बीस स्थानों में जो रहते हैं उनकी आराधना करने में प्रवृत्त होते हैं-वे स्थानकवासी कहलाते है। उक्तंच-तर्थकर
પૂર્વતૃતીય ભવમાં આદિનાથ પ્રભુના જીવે અને શ્રી મહાવીર પ્રભુના જીવે વીસ સ્થાનોની આરાધના કરી હતી. વચ્ચેના શેષ બાવીસ તીર્થંકરો માંથી કેઈએ એક કોઈએ બે, કેઈએ, ત્રણ સ્થાનની અને કઈ કેઈએતો બધા સ્થાનની આરાધના કરી હતી. એ કઈ ચોકકસ નિયમ નથી કે તીર્થ. કર પ્રકતિના બંધને માટે ઉક્ત વીસે વીસસ્થાનની આરાધના કરવી જ પડતી હેય. મલ્લિનાથના જીતે આ બધાની વીસેવીસ સ્થાનની આરાધના કરી હતી આ વીય સ્થાનમાં રહે છે તેમની આરાધના કરવામાં જે તત્પર રહે છે તેઓ “સ્થાનકવાસી’ કહેવાય છે ઉક્તચ-તીર્થંકર પ્રકૃતિને આપનારા ઉક્ત વીસ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨