SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका. स. ३ सुधर्म स्वामिनःचम्पानगर्यासमवसरणम् ४९ (१) उत्क्षिप्तज्ञातम्-मेघकुमारजीवेन स्व हस्तिभवे दावदह्यमानशशक जीवरक्षायै पाद उत्क्षिप्तः ऊर्वीकृत एवं धृत इति तदुपलक्षितमिदं प्रथममध्ययनमुक्षिप्तज्ञातम् । ज्ञातमित्युदाहरम्-तदेवाधीयमानत्वादध्ययनम् । एवमग्रेऽपि । (२) सङ्घाटकः-धन्यश्रेष्ठि-विजयतस्करयोरेकबन्धन बद्धत्वार्थाभिधायक ज्ञातं सङ्घाटकज्ञातम् । १९ एगूणवीसइमे ॥ जंबू के इस प्रश्नका उत्तर देते हुए श्री सुधर्मास्वामी कहते है-जंबू ? श्रमण भगवान महावीरने जो कि आदिकर आदि विशेषणों से युक्त हैं और शिव आदि रूप सिद्धिगति नामक स्थान पर विराजमान हो चुके है उन्होंने ज्ञाता नामक प्रथम श्रुतस्कंध के इस प्रकार १९ अध्ययन प्ररूपित विये हैवे ये हैं-उत्क्षिसज्ञात१, संघाटकर, अंड३, कूर्म४, शैलक५, तुंब६, रोहिणी७, मल्लि८ माकंदी९, चान्द्रिक१०, दावद्रव११, उदकज्ञात१२, मंडूक १३, तेतलि १४, नंदिफल १५, अपरकंका१६ आकीर्ण१७ सुंसमा१८, पुंडरीकज्ञात१९। ज्ञात शब्द का अर्थ उदाहरण है। उत्क्षिप्तज्ञात में यह कहा गया है कि मेघकुमार के जीवने जब कि यह हस्ती के भव में था दावाग्नि से दह्यमान (जलता हुआ) एक शशक की रक्षा करने के लिये अपने चरण को ऊँचा किया था-सो वह उसे ऊँचा ही किये रहा। इस उत्क्षिप्त उदाहण से युक्त होने के कारण इस अध्ययन का नाम भी उत्क्षिप्त ज्ञात पड गया है । संघाटकज्ञात में धन्य श्रेष्ठि और विजय एगूणवीसइमे। જંબૂના આ પ્રશ્નનો જવાબ આપતાં શ્રી સુધર્માસ્વામીએ કહ્યું કે-જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ આદિકર વગેરે વિશેષણથી વિશિષ્ટ છે, અને શિવ વગેરેરૂ૫ સિદ્ધિ ગતિ નામના સ્થાને વિરાજમાન થયા છે. તેઓએ જ્ઞાતા નામના પ્રથમતના આ રીતે ઓગણીસ [१८] २०ययन। प्र३पित ४ा छ, ते २॥ प्रमाणे छ:--क्षिप्तज्ञात १, सघाट४२, म 3भ ४, शेस, ५, तु५६, शहिए। ७, मल्सि ८, मादी, न्यादि १०, हापद्रव ११, ઉદકજ્ઞાત ૧૨, મંડૂક ૧૩, તેતલિ ૧૪, નંદિફલ ૧૫, અંપરકંકા ૧૬, આકાણું ૧૭, સુસમા ૧૮, પુંડરીકજ્ઞાત ૧૯, સાત શબ્દને અર્થ ઉદાહરણ છે. ઉક્ષિપ્તજ્ઞાતમાં એ બતાવવામાં આવ્યું છે કે મેઘકુમારને જીવ જ્યારે તે હાથીના ભવ (સ્વરૂપ) માં હતું, ત્યારે દાવાગ્નિથી બળતા સસલાની રક્ષા કરવા માટે પિતાના પગને અદ્ધર કર્યો હતો, તે તેને અદ્ધર જ રાખતા રહ્યા. આ ઉક્ષિત ઉદાહરણથી યુકત હોવાને કારણે આ અધ્યયનનું નામ પણ ઉક્ષિપ્ત જ્ઞાત પડયું છે. ૧, સંઘાટકજ્ઞાતમાં ધન્ય શ્રેષ્ઠી અને વિજ્ય ચારને લગતી કથા છે, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy