________________
४४०
ज्ञाताधर्मकथाङ्गसूत्रे द्विवारं पाठयति, स्वयमेव आचार याचद धर्ममाख्याति। एवं खलु हे देवानुप्रिय ? उपर्युक्तमुनिधर्मनिर्वाहार्थं 'गंतव्वं' गन्तव्यं-युगमात्र-भूमिन्यस्त दृष्टिना चलितव्यं, 'चिट्ठियव्वं' स्थातव्य निरवद्यभूमौ उर्ध्वस्थानेन, 'निसीइयचं' निपनव्यं भूम्यादिकं प्रमाज्य उपवेष्टव्यम्, 'तुयट्टियव्वं' त्वगवर्तितव्यं शयनीयं शय्यासधारकशरीरवामदक्षिार्थी च प्रमाज्यं शयितब्यं 'भुंजियव्वं' भोक्तव्यं क्षुधावेदनीयवैयाढत्येर्या संयम प्राणीदयाधर्मचिताषडविधकारणैः अंगारादिदोषरहित अभ्यवर्तव्यं 'भासियव्वं भाषितव्यं हितमितनिरवद्यभाषया वक्तव्यम् ‘एवं'अमुना प्रकारेण ‘उठाए उठाय' उत्थ ऊची करवा कर उनसे दो बार पढवाया। पश्चात् आचार आदि अंगोंवाले धर्म का उन्हें उपदेश दिया उस में उन्होंने उन्हें समझाया-कि मुनि धर्म के निर्वाह करने के लिये (गंतव्वं चिठियव्वं, जिसीइयव्यं, तुयट्ठियव्वं भुंजियवं, भासियवं, एवं उठाए उट्ठाय, पाणेहि भूएहि जीवेदि सत्तेहि, संजमेण संजमियव्वं) साधु का कर्तव्य है कि वह युगमात्र आगे को भूमि का अच्छी तरह निरीक्षण कर चले निरवद्य भूमि पर ऊँचा होकर बैठते समय वह भूमि का प्रमार्जन अवश्य करें, सोते समय जब वह करवट बदलते तो शय्या का वामपार्च और दक्षिपाच प्रमाजिंन करे तभी सोवे । तथा शरीर के भी दोनों पार्यों को प्रमार्जित करे । क्षुधा वेदनीय, वैयाकृत्य, ईर्या, संयम, प्राणिदया. तथा धर्म चिन्ता इन हि कारणों को लेकर साधु जो आहार ग्रहण करता है वह उसे अंगारादि दोषों से रहित ही करना चहिये । हितमित और निरवद्य भाषा વખત બોલાવડાવ્યું. ત્યાર બાદ આચાર વગેરે અંગોવાળા ધર્મનો તેમને ઉપદેશ भाया. उपदेश आता तेभाणु यु मुनिधन पावन भाटे (गंतव्वं चिठि. यब, णिसीइब्ब, तुयटियव्व, भुंजियव्वं भासियव्वं एवं उठाए उहाय पाणेहिं भूएहिं, जीवेहि सत्तेहि, संजमेण संजमियव्यं ) साधुनी १२०४ छे ते युगमात्र આગળના માર્ગને સારી પેઠે જઈને ચાલે, નિરવદ્ય ભૂમિ ઉપર ઊંચે થઈને બેસે, બેસતી વખતે તે ભૂમિનું ચોક્કસપણે પ્રમાર્જન કરે, સૂતી વખતે જ્યારે તે પાસું ફેરવે ત્યારે શય્યા ન વામ પાW (ડાબી બાજુ) અને દક્ષિણ પાર્થ (જમણી બાજ) પ્રમાર્જિત કરીને સૂવે. તેમ જ શરીરના પણ બન્ને પાર્થોનું પ્રમાર્જન કરે. સુધા વેદનીય, વૈયાવૃત્ય, સંયમ, પ્રાણિદયા, તેમજ ધર્મ ચિનના આ છે કારણોને લઈને સાધુ જે આહાર ગ્રહણ કરે છે, તે તેમને––અંગાર વગેરે દેષ રહિત જ કરવો જોઈએ. હિત, મિત અને નિરવદ્ય વાણીને જ વ્યવહાર સાધુને કરવું જોઈએ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧