________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे क्षणादि शिक्षा ग्राहयितुं स्वयमेव 'आयारगोयरविणय वेणइयचरणकरणजायामायावत्तियं' आचार गोचरविनयवैनयिकचरणकरणयात्रामावात्तिक, आ-मर्धादाबां, चरणं आवारेः, ज्ञानादिपंचविधः, गोचरः गौरिव चरण गोचरः-भिक्षाटनं, विनयः विनयति-अभिवादनादिना नाशयति सकल कले शकारकमष्ट प्रकारं कर्म सः, चैनयिकं विनये भवं चैनयिक, तत्फलं मर्मक्षयादि निरूपणं चरणं महानतादि, करणं पिंडविशुध्यादि यात्रा-तपोनियमसंयमा दिषु प्रवृत्तिः मात्रा-संयम यात्रानिर्वाहार्थमाहारादि परिमाणज्ञानम् एतेषां
आचारादीनां वृत्ति वर्तन यस्मिन्नसौ आचारादि वृत्तिकस्तं 'धम्म धर्म आइविश्व उं आख्यापयितुम् इच्छामोति पूर्वेण सम्बन्धः। ततःखलु श्रमणो भगलिये, सत्र और अर्थ को आपसे ग्रहण करने के लिये प्रति लेखनादि रूप शिक्षा ग्रहण करने के लिये, तथा आचार गोचर, विनय, वैनयिक चरण, करण, यात्रा और मात्रा वाले धर्म की प्ररूपणा करने के लिये, चाह रहा हूँ। मर्यादा में विचरण करना इस का नाम आचार है। यह पाच प्रकार के जो ज्ञान आदि है उन रूप पडता है। गाय के समान चरण का नाम गोचर है। गोचर शब्द का अर्थ भिक्षाटन है। अभिवादन आदि क्रियाओं द्वारा आत्मा सकल कलेश कारक अष्ट प्रकार के कमों का जिस से नाश करता है वह विनय है। इस विनय के होने पर जो कर्म क्षयादि का निरूपण होता है वह वैनयिक है। महाव्रतादि का नाम चरण पिण्डविशुद्धयादि का नाम करण तप, नियम, संयम आदि में मवृति का नाम 'यात्रा' तथा संयमयात्रा के निर्वाह के लिये जो आहार आदि के प्रमाण का जानना होता है उस का नाम मात्रा ગ્રહણ કરવા માટે, પ્રતિલેખન વગેરે રૂપ શિક્ષા ગ્રહણ કરવા માટે તેમજ આચર, ગોચર, વિનય વનયિક, ચરણ, કરણ, યાત્રા અને માત્રાવાળા ધર્મના નિરૂપણ માટેની ઈચ્છા રાખીને આવ્યો છું. મર્યાદામાં રહેવું આનું નામ આચાર છે. આ આચાર પાંચ પ્રકારના જ્ઞાન વગેરેના રૂપમાં છે—ગાયના જેવા ચરણનું નામ ગોચર છે. ગોચર શબ્દને અર્થ ભિક્ષાટન છે. અભિવાદન વગેરે ક્રિયાઓ વડે આત્મા બધા દુઃખજનક આઠ પ્રકારના કર્મોને જેના વડે નાશ કરે છે, તે વિનય છે. આ વિનચથી જે કર્મક્ષય વગેરેનું નિરૂપણ હોય છે, તે વિનયિક છે. મહાવ્રત વગેરેનું નામ ચરણ પિણ્ડ વિશુદ્ધયાનું નામ કરણ, તપ નિયમ અને સંયમ વગેરેમાં પ્રવૃત્તિનું નામ યાત્રા, તેમજ સંયમ યાત્રાના નિર્વાહને માટે જે આહાર વગેરેનું પ્રમાણ cleyanwi वे छे, तेनु नाम मात्रा छे. (तएणं समणे भगवं महावीरे मेहं
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧