________________
२८
ज्ञाताधर्मकथासूत्र उत्पन्ना श्रद्धा यस्य स तथोक्तः। एवं समुत्पन्नसंशयः, समुत्पन्नकुतूहल इति। न चात्र जात श्रद्धादयः शब्दाः समानार्थी इति वाच्यम्, तेषामवग्रहे-हाऽवायधारणाभेदभिन्नत्वात,तथाहि-जातश्रद्धत्वस्यावग्रहरूपत्वात्संजातश्रद्धत्वस्येहारूपत्वात्
श्रद्धा आदि भाव दूसरे नंबर पर हुए थे वे ही कालक्रमानुसार आगे
और अधिकरूप में पुष्ट होते गये । इस तरह उनके चित्त में अब उत्कृष्ट रूप से अनेक तत्वों को निर्णय करने की श्रद्धा रूप भावना आदि भाव जाग्रत हुए। (समुप्पन्नसड्ढे समुप्पन्नसंसए ममुप्पन्नकोउहल्ले) इन समुत्पन्न श्रद्धा
आदि पदों द्वारा यह भाव बोधित होता है कि ये भाव उनमें इसरूप में जगे कि जबतक उनका पूर्ण निर्णय नहीं किया जा सकेगा-तबतक कालान्तर में भी उन बातों की विस्मृति नहीं हो सकेगी। अतःतीसरे नंबर के भावों की अपेक्षा इन भावों में और अधिक स्थायिता कही गई है। इन जात श्रद्धा आदि पदों में समर्थता है ऐसी आशंका नहीं होनी चाहिये कारण ये जो पद यहां चार जगह रक्खे गये हैं वे अवग्रह ज्ञान के रूप में प्रयुक्त हुवे हैं। कारण यहाँ पर सामान्यरूप से ही श्रद्धा का उद्भव हुआ है।
संजात श्रद्धा यह पद ईहाज्ञान के रूप में प्रयुक्त हुआहै-क्यों कि पहिले श्रद्धा की अपेक्षा इस श्रद्धा में कुछ विशेषता-आई है। उत्पन्न श्रद्धा यह पद अवायज्ञान के रूप में प्रयुक्त हुआ है-कारण दूसरे नंबर
શ્રદ્ધા વગેરે ભાવે બીજા નંબરે થયા હતા તેજ કાળક્રમાનુસાર આગળ એના કરતાં વધારે રૂપમાં પુટ થતા ગયા. આ રીતે તેમના ચિત્તમાં હવે ઉત્કૃષ્ટરૂપથી અનેક तत्वोनो निय ४२वानी श्रद्धा ३५ लावना वगेरे लाय.. (समुप्पन्नसड़ढे समुप्पन्नसंसए समुप्पन्नकोउहल्ले) मा समुत्पन्न श्रद्धा वगेरे पह! 43 से ભાવ સમજાય છે કે એ ભાવ તેમનામાં આ રૂપમાં ઉત્પન્ન થયા કે જ્યાં લગી તેઓને સંપૂર્ણપણે નિર્ણવે કરવામાં નહિ આવે ત્યાં લગી કાળાન્તરમાં પણ તે વાતોની વિસ્મૃતિ નહિ થઈ શકે. એટલા માટે ત્રીજા નંબરના ભાવોની અપેક્ષાએ આ ભાવમાં એના કરતાં વધારે સ્થાયિત્વ બતાવવામાં આવ્યું છે. આ જાતશ્રદ્ધા વગેરે પદમાં અર્થની અપેક્ષાએ સમાનતા છે, આ જાતની શંકા ન થવી જોઈએ. કેમકે એ પદ અહીં ચાર સ્થાને મૂકવામાં આવ્યાં છે, તે અવગ્રહજ્ઞાનના રૂપમાં પ્રયુક્ત થયેલ છે. કારણકે અહીં સામાન્યરૂપથી જ શ્રદ્ધાનો ભાવ ઉદય થાય છે. સંજાતશ્રદ્ધા આ પદ ઈહાજ્ઞાનના રૂપમાં પ્રયુકત થયેલ છે, કેમકે પહેલાની શ્રદ્ધાની અપેક્ષાએ આ શ્રદ્ધામાં કંઈક વિશેષતા આવી છે. ઉત્પન્ન શ્રદ્ધા આ પદ અવાય જ્ઞાનનારૂપમાં પ્રયુક્ત થયેલ છે કેમકે બીજા નંબરની શ્રદ્ધાની અપેક્ષા આ શ્રદ્ધામાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧