________________
३६८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे रितुमशक्यमित्यर्थः, कस्येत्याह 'पाययनणस्स' प्राकृतजनस्य मनोबलरहितस्य नैव खलु धीरस्य मनोवलसहितस्य परीषहोपसर्गप्राप्तावपि कषायवर्जितचि. तस्येत्यर्थः, 'निच्छियस्स' निश्चितस्य जीवादि नवतत्त्वनिश्चययुक्तस्य, 'चव. सियस्स' व्यवसितस्य-उद्यमयुक्तस्य 'एत्थ किं दुक्करं' अत्र किं दुष्करं, अत्र परेलोगनिपिवासाणं दुरणुचरे काययनणस्स णो चेव णं धीरस्स निच्छियस्स ववसीयस्स एत्थ किं दुकरं करणयाए ) सो यह तो मैं भी मानता हूँ कि यह निग्रंथ प्रवचन जो मंद संहनन वाले हैं-पुरुषार्थ से रहित है-परीषह एवं उपसर्ग के सहन करने में जो भीरु है, उत्साह जिनका बिलकुल ढीला पर चुका है। जिनका चित्त इहलोक संबन्धी-विचयों के सुख के आस्वादन करने में ही मग्न है और जो परलोक की पिपासा से इकदम पराङ्मख हैं ऐसे देवलोक आदि की श्रद्धा से रहित नास्तिकों के द्वारा ही दुरनुचर है-आचरित करने के लिये सर्वथा अशक्य है। तथा जो प्रकृत जन हैं-मनोबल से रहित हैं-वे भी इसका आचरण नहीं कर सकते हैं-किन्तु जो धीर हैं मनोबल जिनका बड़ा है-परीपह एवं उपसर्गों के आने पर भी जो कषाय रहित बने रहते हैं-जीवादि नत्र तत्त्वो के दृढ निश्चय से जो युक्त है तथा आत्मसुधार में व्यवसाय करना ही-जिनका ध्येय है उनके लिये यहां क्या दुष्कर हो सकता है। अर्थात् जो चारित्र धर्म के आराधना करने में धीरस्वादि गुणों से युक्त कापुरिसाणं इहलोकपडियद्वाणं परेलोगनिप्पिवासाणं दुरणुचरे कायय जणस्स णो चेवणं वीरस्स निच्छियम्स ववसियरस एन्थ किं दुक्करं करणयाए ) આટલું તે હું પણ જાણું છું કે આ નિગ્રંથ પ્રવચન ઓછી સહન શકિત ધરાવનારા છે, પુરૂષાર્થ રહિત છે પરિષહ અને ઉપસર્ગને સહન કરવામાં જે બીકણું છે, ઉત્સાહ જેમનો સાવ મંદ પડી ગયું છે જેમનું મન મનુષ્યભવના વિષય સુખ ભોગવવામાં ચુંટી રહ્યું છે, અને જે પરલકની ઉપેક્ષા કરીને તેનાથી પરાહમુખ છે અને જેઓ દેવલોક વગેરેની બાબતમે નાસ્તિક ભાવ ધરાવે છે, તેવા નાસ્તિકે માટે જ તે નિર્ગથ પ્રવચન દુરનુચર છે. એટલે કે તેનું આચરણ નાસ્તિકને માટે અશક્ય છે. તેમજ જે પ્રાકૃતજન છે, મને બળ રહિત છે, તે પણ આનું આચરણ કરવામાં અસમર્થ છે, પણ જે ધીર છે, જે દૃઢ મનોબળવાળા છે, પરીષહ અને ઉપસર્ગોની હયાતીમાં પણ જે કષાય રહિત થઈને રહે છે–જીવાદિનવ તત્વોના દઢ નિશ્ચયથી જે યુક્ત છે, તેમ જ આત્મસુધાર માટે જ જે પ્રયત્નશીલ છે, તેમના માટે અહીં શું કઠણ છે. એટલે કે જે ચારિત્ર ધર્મની આરાધના કરવામાં ધીરવ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧