________________
३६४
ज्ञाताधर्मकथाङ्गसूत्रे 'कंतारमत्तेवा' कान्तारभक्तं वा, कान्तारं-निनवनं तत्रागतजनार्थ पाचित 'वदलियाभत्ते" वर्दलिका-वृष्टिः, तन्निमित्तं याचकार्थ निष्पादितं, गिलाणभत्ते वा ग्लानभक्तं ग्लानार्थ निष्पादितं, मूलभोयणे वा' मल भोजनं वा मूलानि-कसेरुकादीनि, तेषां भोजनं वा, 'कंदभोयणे का' कन्दभोजनं वाकन्दाः-मरणादयः, तेषां भोजनं, फल भोयणे वा' फलभोजनं वा. फलानि% आनादीनि तेषां भोजनं, बीयभायणे वा' बीजभोजनं वा-बीजानिशाल्या. दीनि, तेषां भोजनं, 'हरियभोयणे वा हरितभोजनं वा हरितानि इक्षुमभृ. तीनि तेषां भोजनम् एतत्सर्व सचित्तं सदोषं 'भोत्तए वा' भोक्तुं वा 'पायए अकल्प्य है। कान्तार भक्त-अटवी के लिये जो भक्त किया जाता है वह साधु के लिये आहारार्थ लेना दोषावह है। बदलिका भक्त-वृष्टि का (वर्षात) निमित्त लेकर याचक जनों के लिये बनाया गया आहार साधु का कल्पित नहीं है। ग्लानभक्त-रोगी के लिये बनाया गया
आहार साधु के लिये लेना योग्य नहीं है, मूल भोजन कसेरूकादि (कंदविशेष) का भोजन भी साधु को लेना दोषप्रद है। कन्द भोजन मूरण आदि सचित्त कन्दों का भोजन करना साधु के लिये वर्जित है, इसी तरह शाल्य
आदि सचित्त बीजों का आहार, इक्षुरस आदि सचित्त हरे पदार्थों का आहार तथा आम्र आदि सचित्त फलों का आहार भी साधु के लिये लेना वर्जित बतलाया गया है। कारण ये सब मूल आदि पदार्थ सचिन होते हैं। सचित्त वस्तु का आहार साधु अवस्था में लिया नहीं जाता है। इस लिये साधु इन्हें न तो आहार में काम ले सकता है और न उनके रस को भी पी सकता है यही बात " भोत्तए पायए" इन पदों તે પણ સાધુને માટે અકલ્પય છે. કાન્તારભકત-અટવી (જંગલ) માં લઈ જવા માટે તૈયાર કરેલ આહાર પણ સાધુના માટે સ્વીકારે દેવુ છે વલિકાભકતવર્ષોના નિમિત્તે વાચકોને માટે બતાવવામાં આવેલો આહાર પણ સાધુને માટે કલ્પિત નથી. ગ્લાનભકત બીમાર માણસને માટે બનાવવામાં આવેલ આહાર પણ સાધુને માટે સ્વીકાર્યું ન હોવું જોઈએ. મૂળભેજનકસેક (કંદ વિશેષ) વગેરેને આહાર પણ સાધુને માટે દોષરૂપ ગણાય છે. કબ્દભેજન–સૂરણ વગેરે સચિત્ત કોને આહાર પણ સાધુના માટે વર્યું મનાય છે. આ પ્રમાણે જ શાલ્ય વગેરે સચિત્ત બીજેને આહાર શેરડી વગેરે સચિત્ત લીલા પદાર્થોને આહાર તેમ જ આગ્ર વગેરે સચિત્ત ફળોને આહાર સ્વીકારો સાધુને માટે નિષિદ્ધ માનવામાં આવ્યું છે. કેમકે આ બધા મૂળ વગેરે પદાર્થો સચિત્ત હોય છે. સચિત્ત વસ્તુઓને આહાર સાધુ અવસ્થામાં સ્વીકાર્ય ગણાતું નથી. એટલા માટે સાધુ આવા પદાર્થોને આહાર રૂપમાં स्वीरीनशमन मना रसपान पान ४ शो पात भोनेए पायए'
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧