SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीका अ.१स. ३० मातापितृभ्यां मेघकुमारस्य संवादः ३५५ मातापित्रोः पुत्रस्य च मध्ये क : पूर्व परलोकं गमिष्यति कः पश्चाद् गमिप्यतीति न कोऽपि जानातीत्यर्थः । 'तं' तत् तस्माद् इच्छामि खलु यावत् प्रवजितुम् ॥ मू० २९॥ मूलम्त एणं तस्स मेहस्त कुमारस्स अम्मापियरो जाहे नो संचाएइ, मेहं कुमारं बहुहिं विसयाणुलोमाहिं आघयणाहिं य, पन्नवणाहि य, सन्नवणाहि य, विन्नवणाहि य, आघवित्तए वा पन्न वित्तए वा, सनवित्तए वो, विन्नवित्तए वा, ताहे विसयपडिकूलाहिं संजमभउव्वेयकारियाहिं पन्नवणाहिं पन्नवेमाणा एवं वयासीएसणं जाया ! निग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवलिए पडिपुण्णे दिन विनाश अवश्य है-तो ऐसी स्थिति में मोक्षाभिलाषी का यह कर्तव्य है कि वह इसका अवश्य ही परित्याग कर अपने कल्याण की साधना कर लेवे। इसे ध्रुव मान मान कर जो आत्मकल्याण से वंचित रहते हैंवे अज्ञान हैं। कौन इस बात को कह सकता है कि इनका भोक्ता पहिले नष्ट हो जायेगा और बाद में ये नष्ट होंगे अथवा पहिले ये नष्ट होंगे और भोगने वाला बाद मेनष्ट होगा। इसलिये ममता का परित्याग कर हमे आप दीक्षा लेने की आज्ञा प्रदान की जिये। यह मत कहिये कि हमारे परलोक जाने पर ही तुम दीक्षा लेलेना-कारण जीवन का कुछ भरोसा नहीं है कौन पहिले जावे और कौन बाद में इसका निर्णय कैसे किया जा सकता है। सूत्र २९॥ એથી હું માતાપિતા ! આ દ્રવ્યને કોઈ દિવસ વિનાશ ચક્કસ થશે જ તે એવી સ્થિતિમાં મહાભિલાષી માણસનું આ કર્તવ્ય છે કે આને અવશ્ય ત્યાગ કરીને પિતાના કલ્યાણ માટે તૈયાર થઈ જાય. આ વાતને નહિ સ્વીકારતા જે માણસ આત્મકલ્યાણથી વંચિત રહે છે, તે અજ્ઞાની છે. આ વાત કોણ બતાવી શકે છે કે આ દ્રવ્યના લેતા પહેલાં નાશ પામશે, અને ત્યારબાદ આ દ્રવ્ય નષ્ટ થશે, અથવા પહેલાં આ નષ્ટ થશે અને ભેકતા પછી નષ્ટ થશે એટલા માટે મમતા ત્યજીને મને તમે દીક્ષા લેવાની આજ્ઞા આપે. તમે એમ ન કહેતા કે અમારા મૃત્યુ પછી તમે દીક્ષા લેજે, કેમકે આ ક્ષણભંગુર જીવનને શે વિશ્વાસ? અહીં કયું પછી અને કોણ પહેલાં જશે એ વાત કેણ બતાવી શકે છે? એ સૂત્ર “૨૯” શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy