SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका. सू. २ सुधर्मस्वामिनःचम्पानगर्या समवसरणम् १५ नेति स तथोक्त आगमः, स्वसमय-परसमय-ज्ञान वा, तत्प्रधानः । नयपधान:नया-नयन्ति=बोधं पापयन्ति अनेक धर्मात्मकवस्तुन एकांशमिति ते तथोक्ताःअनेकधर्मात्मकवस्त्वेकांशपरिच्छेत्तारः, ते नैगमादयःसप्त, तत्पधानः । नियम प्रधानः-नियमाः द्रव्यक्षेत्रकालभावेन विविधाभिग्रहग्रहणं, तत्पधानः। सत्य. प्रधानः-सत्य-जीवाजीवादिपदार्थानां यथावस्थितस्वरूप-कथनं, तत्प्रधानः। शौच. प्रधान:-शुचेर्भावः शौचम् अन्तकरणशुद्धिरूपं, तत्प्रधानः। ज्ञानप्रधान:-ज्ञानजिनोक्ततत्त्वेषु यथार्थबोधरूपं, तत्प्रधानः। दर्शनप्रधानः-दर्शन-जिनोक्तं तत्वा का अर्थ है ब्रह्मचर्य अथवा आत्मज्ञान। इनमें ये दोनों बातें थी इसलिये ये ब्रह्म प्रधान भी थे। इन्हें स्वसमय और पर समय का पूर्णज्ञान थाइस अपेक्षा ये वेद 'प्रधान भी थे। नैगम संग्रह आदि सात नय शास्त्रकारोंने कहे हुए हैं। नयका तात्पर्य उस ज्ञान से है जो अनंतधैर्यात्मक वस्तु के एक धर्म को ग्रहण करता है। ये इस नयात्मक ज्ञान से विराजित थे-इसलिये नय प्रधान भी थे। द्रव्यक्षेत्र काल और भावकी अपेक्षा ये अनेक प्रकार के नियमों का ग्रहण करते थे और उनका निर्वाह भी करते थे इसलिये ये नियम प्रधान भी थे। जीव अजीव आदि पदार्थों के स्वरूप का ये यथार्थ प्रतिपादन करने वाले थे इसलिये ये सत्यप्रधान भी थे अन्तःकरण की शुद्धि का नाम शौच है-यह शुद्धि इनमें थी-इसलिये ये शौच प्रधान भी थे। जिनेन्द्र द्वारा प्रतिपादिततत्त्वों का संशय आदि से रहित जो यथार्थ बोध होता है उसका नाम ज्ञान है। यह ज्ञान इनमें था इसलिये પણ માનવામાં આવ્યા છે. બ્રહ્મશબ્દ નું તાત્પર્ય બ્રહ્મચર્ય અથવા આત્મજ્ઞાન છે. એમનામાં એ બન્ને વિશેષતાઓ હતી, એટલા માટે એ બ્રહ્મપ્રધાન પણ હતા. એમને સ્વસમય (સ્વશાસ્ત્ર) અને પરસમય (અન્યશાસ્ત્ર)નું સંપૂર્ણપણે જ્ઞાન હતું, એ અપેક્ષાએ એ વેદપ્રધાન પણ હતા. નૈગમ સંગ્રહ વગેરે સાત નય શાસ્ત્રકારોએ કહેલા છે. નયનો અર્થ તે જ્ઞાનથી છે, જે અનંત વૈર્યાત્મક વસ્તુના એક ધર્મને ગ્રહણ કરે છે. એ આ નયામક જ્ઞાનથી શોભિત હુતા, એટલા માટે નયપ્રધાન પણ હતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા એ અનેકવિધ નિયમનું ગ્રહણ કરતા હતા, અને તેમને નિર્વાહ પણ કરતા હતા. એટલા માટે એ નિયમપ્રધાન પણ હતા. જીવ અજીવ વગેરે પદાર્થોના સ્વરૂપનું એ યથાર્થ પ્રતિપાદન કરનાર હતા, એટલા માટે એ સત્ય પ્રધાન પણ હતા. અન્તઃકરણની શુદ્ધિનું નામ શૌચ છે, આ શુધ્ધિ એમનામાં હતી, એટલા માટે એ શૌચપ્રધાન પણ હતા. જિનેન્દ્ર વડે પ્રતિપાદિત તત્ત્વનો સંશય વગેરેથી રહિત જે યથાર્થ બંધ થાય છે, તેમનું નામ જ્ઞાન છે. આ જ્ઞાન એમનામાં હતું, એટલે તેઓ જ્ઞાનપ્રધાન પણ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy