________________
अनगारधर्मामृतवर्षिणी अ.१ टीका. सू.१७ अकालमेधदोहदनिरूपणम् २३१ मंडपाद्याकार परिणतलतागृहेषु 'लयासु' लता-चपका दिलतामंडपेषु 'वल्लीम' बल्लीषु नागवल्ल्यादिषु 'कंदरासु' कन्दरामु महागुहासुन्दरीसु' दरीषु लधुगुहासु 'चुंडीमु' चुढीषु अल्पीदव जलाशयेषु 'दरीमुहूदेषु 'होद' इति भाषायाम् 'जूहे सु' यथेषु-गजमर्कटादियूथेषु 'कच्छेषु' कच्छे सु-नदी तीरेषु 'नईसु' नदीषु-सरित्सु 'नईसंगमेसु' नदी संगमेषु-मिलितानेकनदीषु 'चिव रेषु-स्वाभाविकनिझरा दिना पूरितगर्तेषु चकाराः सर्वत्र समुच्चये वाक्यालङ्कारे च उक्तसर्वस्थानेषु 'अच्छमाणीय' तिष्ठन्ती च-चकारात् श्रमापनोदाय क्षणमुपविशन्नी च 'पेच्छमाणीय' प्रेक्षमाणा-पश्यन्ती चारामादि शोभाम् 'मज्जमाणी य मञ्जन्ती च% नद्यादिजलेषु स्नान्ती पत्राणि पुष्पाणि फलानि च 'पल्लवाणि य' पल्लवान= किसलयानि सुकोमलपत्राणि 'गिव्हायेमाणीय' गृह्णन्ती-मनोविनोदायर्थपत्र में गुच्छाकार पुष्प पत्र एवं फल आदि समन्वित गुच्छो में, गुल्मों मेंमंडपादि आकार में परिणत हुए लतागृहों में,-लताओं में-चंपकआदिलताओं के मंडपों में, बल्लियों में-नागवल्ली आदि वेलों में-कंदराओ में-बडी२ गुफाओ में दरियों में-छोटी छोटी गुफाओं में चुटियो में-छोटे२ जलाशयों में हृदों में-होदों में, यूथों में-हाथी आदि के झंडों में कच्छों में नदी के तीरों में, नदियों में तथा अनेक नदियों के संगमरूप स्थानों में तथा विवरों में-उन स्थानों में कि जहां झरनों के पड़ने से खड़े बन जाते हैं खडी रही-क्षणएक अपने श्रम को दूर करने के लिये वह बैठी भी। आराम आदि इन स्थानों की उसने शोभा भी देखी। नदी आदिजलाशय प्रदेशों में उसने स्नान भी किया। पत्रों, पुष्पों, फलों तथा किसलयो-कोमलपत्तों-कुपलों को उसने मनोविनोद ગુચ્છાકાર પુષ્પ, પત્ર અને ફળના સમન્વિત ગુમાં, ગુલ્મમાં, મંડપ વગેરેના આકારમાં પરિણત થયેલા લતાગૃહોમાં, લતાઓમાં-ચંપક વગેરે લતાઓમાં મંડપમાં, વલિઓમાં–નાગવલી વગેરે વેલેમાં, કંદરાઓમાં–મોટી ગુફાઓમાં,દરિયામાં–નાની નાની ગુફાઓમાં, ચુદ્ધિમાં–નાના જળાશયમાં હદમાં, પાણીના ઊંડા (કહે) ખાડાઓમાં, ચૂથમાં,-હાથી વગેરેના ટેળાઓમાં, કછોમાં-નદીના તટવતી પ્રદેશમાં, તેમજ વિવમાં,–અર્થાત્ તે સ્થાનમાં કે જ્યાં ઝરણુઓ પડવાથી ઊંડા ખાડા થઈ જાય છે-ઊભાં રહ્યાં. એકક્ષણ પિતાના થાકને મટાડવા માટે તેઓ ત્યાં બેઠાં. આરામ (બગીચા)વગેરે સ્થાનેની તેમણે શોભા પણ જોઈ.નદી વગેરે જલાશમાં તેમણે સ્નાન પણ, કર્યા, પત્ર, પુષ્પ, ફળ, કિસલય અને કુંપળને તેમણે મને વિનેદ માટે ગ્રહણ કર્યા અને તેજ પ્રમાણે સખીજને દ્વારા પણ ગ્રહણ કરાવડાવ્યાં. લતા વગેરેના સ્પર્શ દ્વારા તેમણે સ્પર્શ સુખ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧