SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ६ ज्ञाताधम कथासूत्रे कालः = अवसण्याचतुर्थारकलक्षणः, समयस्तु यत्र सा नगरी सा राजा सुधर्मास्वामी चासन् । वण्णओ' वर्णक = वर्णनसन्दर्भोऽत्रावसरे वक्तव्योऽपि विस्तरभयाद्विरस्यते, जिज्ञासुभिरौपगतिकसूत्रे विलोकनीयः । तस्याः खलु चम्पाया नगर्या वहिरुत्तरपौरस्त्ये दिग्भागे पूर्णभद्रं नाम चैत्यमासीत् । वर्णकः । तत्र चम्पायां नगी काणिको नाम राजाऽसीत् | ।। सू० १ || | समय शब्द से वह कालांश लिया गया है कि जिस में वह चम्पानगरी तथा वह राजा एवं सुधर्मा स्वामी विद्यमान थे । जिस प्रकार वहियों में संवत् और मिति डाली जाती है उसी प्रकार यहां भी काल और समय में कथनकी अपेक्षा भिन्नता जाननी चाहिये । संवत् के स्थानापन्न काल और मिति के स्थानापन्न समयको कहा गया है। सूत्र में जो "वण्णओ" यह पद रखा है उसका भाव यह है कि चम्पानगरी के विषय में अन्य शास्त्रों में विशेष वर्णन किया गया है । वह वर्णन उन शास्त्रों से यहां पर भी जान लेना चाहिये। यहां उस विषय की केवल सूचना ही दी गई है वर्णन जो सूत्रकार ने चम्पानगरी का यहां नहीं किया है उसका कारण विस्तार हो जाने का भय है । जिज्ञासु व्यक्ति औपपातिक सूत्र से उस बात को समझ सकते हैं । ( ती सेणं चपाए नवरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए- पुण्णभद्दे नाम चेइए होत्था वण्णओ) उस नगरी के बाहर उत्तर पूर्व की ओर अर्थात ईशानकोणमें पूर्णभद्र नाम का चैत्य था अर्थात् व्यन्तरायतन था । લેવામાં આવે છે જેમાં તે ચંપા તથા તે નગરી રાજા અને સુધર્મા સ્વામીહૈયાત હતાં. જે રીતે ચોપડાઓમાં સંવત અને તિથિ લખાય છે, તે જ પ્રમાણે અહીં પણ કાળ અને સમયમાં કરનની દૃષ્ટિએ ભિન્નતા સમજી લેવી. સંવતના સ્થાને કાળ અને तिथिना स्थाने समयनो निर्देश अश्वामां माव्यो छे. सूत्रमां ने 'बणओ' यह આવ્યું છે, તેને અ છે કે ચમ્પાનગરીની બાખતમાં ખીજા શાસ્ત્રોમાં વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. તે શાસ્ત્રોમાંથી અહીં પણ તે પ્રમાણેનું વર્ષોંન સમજવું જોઈએ. અહીં તે બાબતની ફકત સૂચના જ આપવામાં આવી છે. સૂત્રકારે જે ચમ્પા નગરીનું અહીં વર્ષોંન કયુ"નથી વિસ્તાર ભય જ તેનુ કારણ છે. ઔપપાતિક સૂત્રમાંથી જિજ્ઞાસુઓ તે વાતને જાણી શકે છે. ( तोसेणं चंपाए नगरीए बहिया उत्तरपुरत्थिमे दिसीमाए पुण्णभो नामं चेइए होत्था वण्णओ) ते नगरीनी महार उत्तर पूर्वनीतर अर्थात ઈશાનકોણમાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું, અર્થાત બ્યન્તરાયત હતું. તેનું વષઁન શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy