SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका. अवतरणिका अथात्रास्मिन्नगाधपयोनिधिरूपे जैनागमे तरणिरूपावत्वारोऽनुषोगाः सन्ति, तथाहि (१) चरणकरणानुयोग:, (२) धर्मकथानुयोगः, (३) गणितानुयोगः ( ४ ) द्रव्वानुभागः । एषु धर्मकथानुयोगमाश्रित्य प्रवृत्तमिदं ज्ञातार्थमकथाङ्गनामकं सूत्रम् । वाकयार्थबोधे पदार्थबोधस्य कारणतया मितैः पदैर्धर्मकथानुयोगस्य पदार्थकथयामि दुर्गतौ प्रपतन्तं प्राणिसंघातं धारयति शुभे स्थाने च धत्तेऽसौ धर्म प्रबन्ध यह जैनगम अगाध समुद्र जैसा है। इसे पार करने के लिये गणधरादि देवोंने नौकारूप चार अनुयोग कहे है । उनमें पहिला चरण करणानुयोग है, दूसरा धर्मकथानुयोग है, है, तीसरा गणितानुयोग है और चौथा द्रव्यानुयोग है । उन में से दूसरे धर्मकथानुयोग को लेकर उस ज्ञाता धर्मकथाङ्ग सूत्रकी प्ररूपणा हुई है । एसा नियम है कि वाक्प के अर्थको समझने के लिये उस वाक्यगत पदो का अर्थावबोध होना आवश्यक है । अतः " ज्ञाता धर्मकथानुयोग" उन पदों का सर्व प्रथम क्या अर्थ है यह बात परिमित पदों द्वारा स्पष्ट कर देना चाहते हैं दुर्गति में जीवों को जाने से जो रोकता है और सुगति की और झुकाता है उसका नाम धर्म है । यह धर्म अहिंसा आदि रूप है। उस धर्म की जो कथा की जाती है अर्थात् प्रबन्धरूप से जो उसका कथन किया जाता है उसका नाम कथा है । उस कथा में अहिंसा आदिरूप धर्म का प्ररूपण होता है और साथ में यह स्पष्ट विवेचन रहता है कि इसलोक और परलोक में आत्मा अपने द्वारा कृत शुभाशुभ कर्मों का - -w જૈનગામ અગાધ સમુદ્ર જેવો છે એને પાર પામવા માટે ગણધર વગેરે દેવોએ નૌકારૂપ ચાર અનુયાગ કહ્યા છે. તેઓમાં પહેલા ચરણુ કરણાનુયાગ છે. બીજો ધર્મકથાનુયાગ છે. ત્રીજે ગણિતાનુયાગ છે, અને ચેાથેા દ્રવ્યાનુયાગ છે. તેઓમાંથી ખીજા એટલે કે ધર્મ કથાનુયાગને અનુલક્ષીને જ્ઞાતાધર્મકથાંગ સૂત્રની પ્રરૂપણા થઇ છે. નિયમ આ પ્રમાણે છે કે વાકયના અને જાણવા માટે તે વાકયમાં વાપરેલ પદોના અર્થોવબોધ થવો જરૂરી છે. એટલા માટે ‘જ્ઞાતાધર્મકથાનુયોગ’ તે પદોના સૌથી પહેલાં શે! અથ છે, એ વાત પરિમિત પીવડે સ્પષ્ટ કરવા ઇચ્છે છે દુતિમાં જીવોને જવાથી જે શકે છે અને સુતિની તરફ વાળે છે, તે ધર્મ' છે. આ ધર્માં અહિંસા વગેરે રૂપમાં છે. તે ધની કથા કહેવામાં આવે છે અર્થાત્ પ્રબન્ધ રૂપે જે તેમનું કથન કરવામાં આવે છે. તે ‘કથા’ છે. તે કથામાં અહિં સા આદિરૂપમાં ધર્મની પ્રરૂપણા થાય છે, અને સાથે સાથે સ્પષ્ટ રીતે વિવેચન કરવામાં આવ છે હુલાક અને પરલોકમાં આત્મા પોતાની મેળે કરેલાં શુભાશુભ કર્મોના વિપાક શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy