________________
ज्ञाताधर्म कथाङ्गसूत्रे (उपजाति भेद कीर्तिछन्दः) व्यधायि यैभन्यजनाय बोधिः ।
कर्मापनोदाय ददे विशोधिः । ध्यात्वा ननास्तीर्थकृतो मया ते, ज्ञातार्थबोधे प्रदिशन्तु सिद्धिम् ॥२॥
(उपजाति भेद रामाछन्दः) यो वायुकायादि सुरक्षणार्थ,
धत्ते सदोरां मुखवस्त्रिका तम् । गुरु पणम्प क्रियते सुवोधा
ऽनगारधर्मामृतर्विणीयम् ॥३॥ जिन्होने अपनी दिव्यध्वनिद्वारा भव्य जीवों को संसाररूप समुद्र से पार होने के लिये बोधि सम्यवच धारण करने का उपदेश दिया, एवं अष्ट कर्मोंको नष्ट करने के लिये विशोधिरूप शस्त्र प्रदान किया ऐसे उनचतुर्विशति तीर्थकर महाप्रभुओं का मैं अपने अन्तःकरण में ध्यान करता हुआ उन्हें करषद होकर नमन करता हूँ। वे मुझे इस ज्ञाता धर्मकथाङ्गमूत्र की टीका करने में अपूर्व शक्तिरूप सिद्धि प्रदान करें ।।२।।
जो वायुकाय आदि जीवों की समुचित रक्षा करने के लिये मुख पर सदा सदोरकमुखवस्त्रिका बांधे रहते हैं, एसे उन महापुरुष गुरुदेव को मनवचन काय से नमस्कार करता हुआ मैं यह अनगार धर्मामृतवर्षिणी नाम की टीका की जिससे जीवों को सम्यग् ज्ञान की प्राप्ति होती है बनाता हूँ ॥ ३ ॥
જેમણે પિતાનાં દિવ્યધ્વનિ વડે ભવ્યજીવોને સં સારરૂપ સમુદ્ર તારવા માટે બધિ સમ્યકત્વ ધારણ કરવાનો બોધ આપે, અને આઠકને નષ્ટ કરવા માટે વિધિ રૂપ શસ્ત્ર આપ્યું, એવા ચોવીસ તીર્થકર મહાપ્રભુને સ્મરણ કરતો હું બન્ને હાથ જોડીને નમસ્કાર કરું છું. તેઓ મને આ “જ્ઞાતાધર્મથારું સૂત્ર ની ટીકા કરવા માટે અપૂર્વ શક્તિરૂપ સિદ્ધિ આપે. મારા - જે વાયુકાય વગેરે જીવોનું સારી રીતે રક્ષણ કરવા માટે મોં ઉપર દરરોજ મુખવસ્ત્રિકા બાંધે છે. એવા ને મહાપુરુષ ગુરુદેવને મન, વચન અને કાયાથી નમન કરતે હું જેના વડે જીવોને સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એવી આ “અનગાર घाभूतपापी' At Agg. ॥३॥
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧