SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका २०५१ ३.२९-३६ भवसिद्धिकरा. कृ. नैरयिकोत्पत्तिः ७४५ उद्देशकाः कथिता एतस्मिन्नेव शतके तहेव निरवसेसं एए चत्तारि उद्देसगा' तथैव तेनैव रूपेण निरवशेषम् एतेऽपि भवसिद्धिक कृतयुग्मादि नारकादीनामपि चत्वार उद्देशका वक्तव्या इति, 'सेव भंते ! सेव भंते । ति तदेव भदन्त ! तदेवं भदन्त ! इति ॥ ॥४१, २९-३२ उद्देशकाः समाप्ताः॥ कण्हलेस्स भवसिद्धिय रासिजुम्म कडजुम्म नेरयाणं भंते ! को उववज्जति' कृष्णलेश्य भवसिद्धिकराशियुग्म कृतयुग्म नारकाः खलु मदन्त ! कुत उत्पद्यन्ते कि नरयिकेभ्यो यावत् देवेभ्यो वा समुत्पयन्ते ? इति प्रश्नः, उत्तरमाह-पूर्वातिदेशेन गये हैं इसी शतक में 'हेव निरवसेसं एए चत्तारि उद्देसगा' उनी प्रकार से इन भवसिद्धिक कृतयुग्मादि नारक आदिकों के भी चार उद्देशक यहा वक्तव्य हुए हैं। 'सेवं भते! सेवं भंते !त्ति' इन पदों की व्याख्या पूर्व के जैसी है। ॥४१ वे शतक में २९ से लेकर ३२ तक के उद्देशक समाप्त हुआ। कण्हलेस्स भवसिद्धियरासिजुम्मकडजुम्म नेरइयाण भते! को उववज्जति' इत्यादि। टीकार्थ-हे भदन्त ! राशियुग्म में कृतयुग्मराशिप्रमित कृष्णलेश्य भवसिद्धिक नैरयिक किस स्थान विशेष से आकरके उत्पन्न होते हैं ? चत्तारि उचगा' गौतम!२वी शत मा शतम पडसाना र मौखिक शाम। वामां मावेस छ, से०४ प्रमाणे 'तहेव निरवसेस एए चत्तारि gar” આ ભવસિદ્ધિક કૃતયુગ્મ વિગેરે નારકોના સંબંધમાં પણ ચાર ઉદેશાઓ પહેલાં કહ્યા પ્રમાણે અહિયાં સમજવા. 'सेव भंते ! सेव भते ति 3 सावन् मा५ हेवानुप्रिये मा विषयमा કહેલ સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપ દેવાનુપ્રિયે કહેલ સઘળું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. ઓગણત્રીસમા ઉદેશાથી લઈને બત્રીસમા સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત ॥४१-२८-३२॥ તેત્રીસમાં ઉદ્દેશાથી છત્રીસમા સુધીના ચાર ઉશએનું કથન– 'कण्हलेस्स भवसिद्धिय रासिजुम्म कडजुम्म नेरइयाण मंते ! कओ उवव. जति' त्याहि. ટીકાર્ય—હે ભગવન રશિયુગ્મમાં કૃતયુગ્મ રાશિપ્રમાણુ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યચનિકેશમાંથી આવીને भ० ९४ શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy