SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे शतमपि एकादशोद्देशकयुक्त भवति केवलं कृष्णपदस्थाने नीलपदे घटयित्वा शतं वक्तव्यम्, तथाहि-नीललेश्य भवसिद्धिक कृतयुग्मकन युग्मसंक्षिपञ्चेन्द्रिया खलु भदन्त ! कुत उत्पद्यन्ते किं नैरपिकेभ्यो यावदेवेभ्य इति प्रश्नं कृत्वा चतुर्गतिकेभ्य आगत्य नीललेश्यमवसिद्धिकतया समुत्पद्यन्ते इत्यादिकं सर्वम् औधिकनीललेश्यशमिव सर्व ज्ञातव्यमिति संक्षेपा, सेव भंते ! सेवं भैते ! ति' तदेवं यह बतलाया गया है कि जैसा कृष्णलेश्यावाले भवसिद्धिक कृतयुग्म कृतयुग्म संज्ञि पचेन्द्रिय जीवों के सम्बन्ध में ११ उद्देशकों से युक्त शत कहा गया है । सो वैसा ही यह शत भी कहना चाहिये । परन्तु यहां कृष्णलेया पद के स्थान में नीललेश्य पद को जोड़कर आलापक कहना चाहिये । जैसे-नीललेश्यावाले भवसिद्धिक कृतयुग्म कृतयुग्म संज्ञि पचेन्द्रिय जीव हे भदन्त ! किस स्थान विशेष से आकर के उत्पन्न होते हैं ? क्या वे नैरयिकों से आकर के उत्पन्न होते हैं ? अथवा यावत् देवों में से आकर के उत्पन्न होते हैं ? इस प्रश्न के उत्तर में ऐसा कहना चाहिये कि ये चारों गतियों में से आकर के उत्पन्न होते हैं इत्यादि रूप से सब कथन औधिक नीललेश्य शत के जैसा ही जानना चाहिये । 'सेव भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! जैसा आपने यह नीललेश्य भवसिद्धिक के विषय में कहा है वह सच सर्वथा सत्य ही है २ । इस प्रकार कहकर गौतमने प्रभुश्री को અતિદેશ દ્વારા એ કહ્યું છે કે-જે પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંગ્નિ પંચેનિદ્રય જીના સંબંધમાં ૧૧ અગિયર ઉદ્દેશાઓ વાળું શતક કહેવામાં આવેલ છે, તે જ પ્રમાણેનું આ શતક પણ કહેવું પરંતુ આ શતકમાં કૃષ્ણલેશ્યા પદના સ્થાનમાં નીલેશ્યા એ પદ મૂકીને આલાપકે કહેવા જોઈએ. જેમ કે-નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુમ સંપિંચેન્દ્રિય જીવે હે ભગવન કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં એવું કહેવું જોઈએ કે–તેઓ ચારે ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિગેરે પ્રકારથી સઘળું કથન ઔવિક કૃષ્ણવેશ્યા શતકના કથન પ્રમાણે જ સમજવું. 'सेव भते ! सेव' भते ! त्ति' मापन भा५ । नुप्रिये मानसश्य॥ ભવસિદ્ધિકના વિષયમાં જે પ્રમાણેનું કથન કરેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે, હે ભગવન આપી દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy