SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ६७२ भगवतीस्ते टीका--'कण्हछेस्स भवसिद्धिय कडजुम्मकडजुम्म समिपंचिंदियाणं भंते । को उबवज्जति' कृष्णलेश्ये भव सिद्धिक कृतयुग्म कृतयुग्म संक्षिपञ्चेन्द्रियाः खल्लुभदन्त ! कुत उत्पद्यन्ते कि नैरयि केभ्य आगत्य यावद् देवेभ्यो वा आगरये. त्यादि प्रश्नः, उत्तरमाह-'एच' इत्यादि, ‘एवं एएणं अभिगवणं जहा ओहिय कण्हलेस्ससयं' एवमेतेनाभिलापेन यथा औधिककृष्णलेश्यशतम् तत्र यथा कृष्णलेश्यानामुपपातादिको वर्णित स्तथैव कृष्णश्यमवसिदिक कृतयुग्मकृतयुग्म संक्षिपञ्चेन्द्रियाणामपि उपपातो वक्तव्यः । एकादशोदेशका अपि वक्तव्याः 'सेवं भंते ! सेवं भंते ! ति' तदेव भदन्त ! तदेवं भदन्त ! इति ॥ ॥ चत्वारिंशत्तमे शतके नवमं संक्षिपश्चेन्द्रियमहायुग्मशतं समाप्तम् ॥४०॥९॥ टीकार्थ-हे भदन्त ! कृष्ण लेश्यावाले भवसिद्धिक कृतयुग्म कृत. युग्म संज्ञि पचेन्द्रिय जीव किस स्थान विशेष से आकर के उत्पन्न होते हैं ? क्या वे नैरयिकों में से आकर के उत्पन्न होते हैं ? अथवा देवों में से आकर के उत्पन्न होते हैं ? इस प्रश्न के उत्तर में प्रभुश्री कहते हैं'एवं एएणं अभिलावेणं जहा ओहिय कण्हलेस्सस' हे गौतम ! इस अभिलाप द्वारा जैसा कृष्णलेश्यावालों के सम्बन्ध में औधिक कृष्णलेश्यशत कहा गया है वैसा ही यहां पर भी कह लेना चाहिये ।ौधिक कृष्णलेश्या शत यह ४० वे शतक का द्वितीयशत है। उस में कृष्ण. लेश्यावालों का उपपात आदि वर्णित हुआ है । सो उसी प्रकार से इस शत में भी कृष्णलेश्यावाले भवसिद्धिक कृतयुग्म कृतयुग्म संज्ञि पंचेन्द्रियों के भी उपगत आदि का वर्णन कर लेना चाहिये । यहाँ ટીકાઈ હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિકકૃતયુગ્ય કૃતયુગ્મ સંજ્ઞિપંચેન્દ્રિય જી કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'एवं एएण अभिलावेण जहा कण्ह लेस्ससय” 3 गौतम ! म मलिता५ द्वा२॥ કૃષ્ણલેશ્યાવાળાઓના સંબંધમાં ઔવિક કૃષ્ણલેશ્યાશતક કહેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ ઔધિક કૃષ્ણલેશ્યાશતક એ ૪૦ ચાળીસમાં શતકનું બીજુ શતક છે. તેમાં કૃષ્ણવેશ્યાવાળાઓના ઉપપાત આદિનું વર્ણન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે આ શતકમાં પણ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૂતયુગ્ય કૃતયુગ્મ સંજ્ઞિ પદ્રિના ઉપપાત વિગેરેનું વર્ણન પણ કરી લેવું જોઈએ. અહિયાં પણ ૧૧ અગિયાર ઉદેશાઓ કહેવા જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy