________________
भगवतीसत्र युग्मों में भी समस्त उपपात आदि कह लेना चाहिये । 'सेव भते ! सेव भते ! त्ति' हे भदन्त ! जैसा आपने कहा है वह सब कथन सत्य ही है। इस प्रकार कहकर गौममस्वामीने प्रभुश्री को वन्दना की और नमस्कार किया। वन्दना नमस्कार कर फिर वे संयम और तपसे आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके चालीसवें शतक का प्रथम समय कृष्णलेश्य कृतयुग्म कृतयुग्म संज्ञिपश्चेन्द्रिय
नाम का द्वितीय शत का द्वितीय उद्देशक समाप्त કાજ કલ્યાજ સુધીના સેળ યુકેમાં પણ ઉપપાત વિગેરે સઘળું કથન ४ही वु, नये. _ 'सेव भंते ! सेव ! भंते ! त्ति' 3 सन् ५ वानुप्रिये २ ४थन ४२० છે તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાલીસમા શતકનું પ્રથમ સમય કૃષ્ણલેશ્ય કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞિપંચેન્દ્રિય નામના બીજા શતકને
બીજે ઉદ્દેશ સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭