________________
६३०
भगवतीस्त्रे शानुदीरकाश्च भवन्ति । अत्रायं क्रमः प्रमत्ताः सर्वेऽपि सामान्यतोऽष्टानामपि कर्मणामुदीरकाः आवलिका शेषायुष्कास्तु तएव, आयुर्वर्जसप्तानामुदीरका भवन्ति, तथा यदा ते वेदनीय कर्मण उदीरणां न कुर्वन्ति तदा वेदनीययुवजि शेष षट् कर्मणा मुदीरका भवन्ति अपमत्तादि चतुर्गुणास्थानवतिनो वेदनीयायुर्वर्णानां षण्णासुदीरकाः तथा सूक्ष्मसंपरायाः आवलिकायां स्वाद्धायाः शेषायां माहनीय वेदनीयायुर्जानां पश्चानामपि कर्मणामु दीरकाः उपशान्तमोहास्तु उक्तरूपाणां पश्चानां कर्मणां मोहनीय वेदनीयायुकवीनामेव उदीरकाः, क्षीणकषायाः पुनः ये यथा संभव उदीरक भी होते हैं और अनुदीरक भी होते हैं। उदी. रणा का क्रम इस प्रकार से है-प्रमत्त समस्त संज्ञो पञ्चेन्द्रिय जीव सामान्यत आठों ही कर्मप्रकृतियों के उदीरक होते हैं और जब इनकी आलिमात्र आयुशेष रहती है तब ये आयु के सिवाय सात कर्मप्रकृतियों के उदीरक होते हैं । तथा जिस समय ये वेदनीय कर्म की भी उदीरणा न करते हों। उस समय ये वेदनीय और आयुष्क के सिवाय शेष छह कर्मों के उदीरक होने के कारण अप्रमत्त आदि गुणस्थान से वेदनीय और आयुष्य कर्म को छोड़कर छह कर्मप्रकृतियों के उदीरक होते हैं। तथा सूक्ष्मसंपरायवाले संज्ञोपचेन्द्रिय जीव जब अपना अर्थात् सूक्ष्म संपराय गुणस्थानका काल आवलिका मात्र बाकी रह जाता है तब वह मोहनीय वेदनीय और आयुष कर्म के सिवाय शेष पांच कर्मप्रकृतियों का उदीरक होता है। तथा उपशान्त मोहवाले संज्ञोपचेन्द्रिय जीव भी मोहनीय आदि तीन कर्मप्रकृतियों को छोड़कर शेष पांच कर्मप्रकृतियों केही उदीरक होते हैं। तथा क्षीण कषायवाले संज्ञीपंचेन्द्रिय जीव जब होय. मनुही२४ लाता नथी. 'सेसाणं रह वि उदीरगा वा अणुवीरगा वा' બાકીની છ કમ પ્રકૃતિને નામ ગોત્રને છેડીને જ્ઞાનાવરણીય વિગેરે છે
પ્રકૃતિના આ યથ સંભવ-કમથી ઉદીરક પણ હોય છે, અને ઉદીરણાને કમ આ પ્રમાણે છે –પ્રમત્ત સુધીના સઘળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવે સામાન્ય રીતે આઠે કર્મ પ્રકૃતિના ઉદીરક હોય છે, અને જ્યારે તેની આવલિકા માત્રની આયુષ્ય બાકી રહે ત્યારે તેઓ આયુષ્ય શિવાય સાત કર્મ પ્રકૃતિના ઉદીરક હોય છે. અપ્રમત્ત વિગેરે ચાર વેદનીય અને આયુષ્ય કર્મને છોડીને છે કર્મ પ્રકૃતિને ઉદીરક હોય છે. તથા સૂફમ સાંપરાયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય છે જ્યારે પિતાને કાળ આવલિકા માત્ર બાકી રહે ત્યારે તે મેહનીય, વેદનીય અને આયુષ્ય કર્મ શિવાય બાકીની પાંચ કર્મપ્રકૃતિના ઉદીરક હોય છે. તથા ઉપશાન્ત મેહનીયવાળા સંજ્ઞીપંચેન્દ્રિય છે પણ મેહનીય વિગેરે ત્રણ કર્મપ્રકૃતિને છોડીને બાકીની પાંચ કર્મ પ્રકૃતિના જ ઉદીરક હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭