________________
६१२
भगवतीसूत्रे तदेवं भदन्त ! इति हे भदन्त ! अभवसिद्धिक द्वीन्द्रियाणामुपपातादि विषये यत्कथितं तत्सर्व सत्यमिति कथयित्वा यावत्यथासुखं विहरतीति ॥ ॥ इति श्री विश्वविख्यात-जगवल्लभ-प्रसिद्धवाचक-पश्चदशभाषाकलितललितकलापालापकमविशुद्धगधपधनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजमदत्त'जैनाचार्य' पदभूषित- कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालवतिविरचितायां श्री “भग वतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायांव्याख्यायां अष्टमतः द्वादशान्तानि
द्वीन्द्रिय महायुग्मशतानि
समाप्तानि ।।३६-५-१२॥
॥ षट्त्रिंशत्तमं शतकं समाप्तम् ॥३६॥ सर्वथा सत्य ही है। इस प्रकार कहकर गौतमस्वामीने प्रभुश्री को वन्दना की और नमस्कार किया। वन्दना नमस्कार कर फिर वे संयम और तपसे आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहारजकृत "भगवतीसूत्र" को प्रमेयचन्द्रिका व्याख्याके छत्तीसवें शतक में आतवें से बारहवें पर्यन्तके द्वीन्द्रिय महायुग्म
शत समाप्त ॥३६-५-१२॥
॥३६ वां शतक समाप्त । સર્વથા સત્ય જ છે, હે ભગવન્ આપી દેવાનુપ્રિયનું સઘળું કથન આપ્ત હોવાથી સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧૫ જૈનાચાર્ય જનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છત્રીસમાં શતકના આઠમાથી બારમા સુધીના દ્વીન્દ્રિય મહાયુગ્મ શતકો સમાપ્ત ૩૬-૫-૧૨
છત્રીસમું શતક સમાપ્તા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭