________________
LIVERecipe
s
५६८
__ भगवतीसरे कृतयुग्मै केन्द्रिया स्ते चरमाचरम कृतयुग्मकृतयुग्मैकेन्द्रिया इति कथ्यन्ते । एतेषा शुत्पादः कुतः ? इति प्रश्ना, उत्तरयति अतिदेशद्वारेण-'जहा' इत्यादि, 'जहा पढ़मसमय उद्देसओ तहेव निरवसेसं' यथा प्रथमसमयोदेशको द्वितीय स्तथै. वेहापि निरवशेष ज्ञातव्यमिति । 'सेवं भंते ! सेव भंते ! ति जाब विहरई' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति यावद विहरति, इति ॥
॥ पश्चत्रिंशत्तमे शतके एकादशोदेशकः समाप्तः ॥३५।११ उत्पाद की अपेक्षा प्रथमादि समयवती होने से इनमें अचरम समयता कही गई है, इनका उत्पाद कहां से होता है ? तो इस सम्बन्ध में उत्तर देते हुए प्रभुश्री गौतम से कहते हैं-'जहा पढन समय उद्देलओ तहेव निरक्सेसं' हे गौतम ! जैसा इसी शतक के द्वितीय उद्देशक में कहा गया है वैसा ही समस्त कथन यहां पर भी करलेना चाहिये । 'सेवं भंते ! सेव भंते ! त्ति जाब विहरह' हे भदन्त चरमाचरम समय कृतयुग्मकृतयुग्म राशिमित एकेन्द्रिय जीवों के उत्पाद आदि के विषय में जो आप देवानुप्रियने कहा गया है यह सब सत्य ही है। २ इस प्रकार कहकर गौतमने प्रभुश्री को वन्दना की और नमस्कार किया। वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू०१॥
पैतीसवे शतक का ११ ग्यारहवां उद्देशक समाप्त ॥३५-११॥ પણુ અને એકેન્દ્રિય પણાથી ઉત્પાદની અપેક્ષાથી પ્રથમ સમયમાં વર્તમાન હોવાથી તેઓમાં આચરમ સમય પણું કહેલ છે. તેઓને ઉત્પાત કયાંથી થાય છે? તો આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે'जहा पढमसमयउद्देसओ तहेव निरवसेस' गौतम! 20 शतना भीत ઉદેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં પણ કહેવું જોઈએ.
__'सेव भंते ! सेव भते! त्ति' सगवन् य२भ अन्य२म समय इत्यु કુતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિયજીવોના ઉત્પાદ વિગેરે વિષયમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને વંદન કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા, માસૂ૦૧
અગિયારમે ઉદ્દેશ સમાપ્ત ૩૫–૧૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૭