SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ४९४ भगवतीस्त्रे चत्वारि, एवं भवसिद्धिकैकेन्द्रियशतानि चत्वारि, तथा अभवसिद्धिकैकेन्द्रियैः सह चत्वारि शतानि, सर्वसङ्कलनया चतुस्त्रिंशत्तमशतके द्वादशशतानि भवन्ति, आधाष्टशतेषु एकादशैकादशोदेशकाः, अन्तिमाऽभवसिद्धिकशतचतुष्टये तु नवनवोदे. शकाः, तदेवं सर्व सङ्कलनया चतुर्विशत्यधिकशतमुद्देशकाः (१२४) एतस्मिन् शतके भवन्तीति । 'सेवं भंते ! सेव भंते ! ति जाव विहरइ' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति यावद्विहरति हे भदन्त ! एकेन्द्रियविषये यद् देवानुपियेण कथितं उत् सर्व सत्यमेवेति कथयित्वा गौतमो भगवन्तं वन्दते नमस्यति वन्दित्वा नमस्थित्वा संयमेन तपसा आत्मानं भावयन् विरहतीति ॥ 'एगिदिय सेडि सयाई समत्ताई' एकेन्द्रियश्रेणिशतानि समाप्तानि ॥सू० १॥ इति चतुस्त्रिंशत्तमैकेन्द्रियश्रेणिशतकं समाप्तम् ॥३४॥ एकेन्द्रियों के सम्बन्ध में चार शतक हैं । तथा अभवसिद्धिक एके. न्द्रियों के सम्बन्ध में चार शतक हैं । कुल मिलाकर ये सब १२ शतक इस चौतीसवें शतक में हैं । अन्तिम जो चार अभवसिद्धिक शतक हैं उनमें ९-९ उद्देशक हैं । इस प्रकार इन १२ शतकों के १२४ उद्देशक होते हैं । सेवं भंते ! सेवं भंते ! त्ति जाव विहरई' हे भदन्त ! एकेन्द्रिय जीवों के विषय में जो आप देवानुप्रियने कहा है वह सब सर्वथा सत्य ही है २ । इस प्रकार कहकर गौतम ने प्रभुश्री को वन्दना की और नमस्कार किया। वन्दना नमस्कार कर फिर वे संयम और तप ન્દ્રિય જીવ સંબંધી ચાર શતકે થાય છે. તથા ભવસિદ્ધિક એકેન્દ્રિયે સંબં ધમાં ચાર શતકે થાય છે. તેમ જ અભવસિદ્ધિક એકેન્દ્રિના સંબંધમાં ચાર શતકથાય છે. તે રીતે કુલ બધા મળીને આ ૧૨ બાર શતકો આ ચોત્રીસમા શતકમાં કહ્યા છે. છેલ્લા ચાર જે અભાવસિદ્ધિક શતક છે તેમાં ૯-૯ નવ નવ ઉદ્દેશાઓ કહ્યા છે. આ રીતે આ બાર શતકના કુલ ૧૨૪ એકસાવીસ ઉદ્દેશાઓ થાય છે. 'सेव भंते ! सेव भंते ! त्ति जाव विहरई' 3 मापन मेन्द्रिय वाना સંબંધમાં આ૫ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આ૫ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy