________________
भगवतीसूत्रे
वायरवणस्सइकाइ एस पज्जत्तएसु वि' यावत् पर्याप्त वनस्पतिकायिकेष्वपि, यावत् पदेन अपर्याप्त सूक्ष्म पृथिवीकायिकत आरभ्य अपर्याप्तबादरवनस्पतिकायिकान्तस्य ग्रहणं भवति । तथा च आलाप्रकारः, पर्याप्त सूक्ष्म पृथिवीका यिकः खलु भदन्त ! एतस्या रत्नप्रभायाः पृथिव्याः पूर्वे चरमान्ते समवहतः समवहस्य एतस्या एव रत्नपभायाः पश्चिमे चरमान्ते अपर्याप्तसूक्ष्मपृथिवी कायिकतया समुत्पत्तियोग्यो विद्यते स खलु भदन्त । कति सामयिकेन विग्रहेण उत्पद्यते । हे गौतम! एकसामयिकेन वा द्विसामयिकेन वा त्रिसामकेन वा विग्रहेणोस्पद्येत तत्वेनार्थेन भदन्त ! एवमुच्यते, एकसामयिकेनेत्यादि । गौतम ! मया सप्त श्रेणयः ऋज्वायतादिकाः प्रज्ञप्ताः । तत्र प्रथम श्रेण्या उत्पत्तिमासादयन् कसामयिकेन द्वितीयया गच्छन् द्विसामयिकेन विग्रहेण तृतीयया गच्छन्
9
३४०
,
स्पद से प्रकट की गई है। अब गौतमप्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! ऐसा आप किस कारण से कहते हैं कि एकसमयवाले विग्रह से यावत् तीन समयवाले विग्रह से वह वहां उत्पन्न होता है ? उत्तर में प्रभुश्री कहते हैं- हे गौतम! मैंने सात श्रेणियाँ कही हैं उनमें एक ऋज्वायत श्रेणि हैं दूसरी एकतोवक्राश्रेणि है। तीसरी द्विधावका श्रेणि है चौथी एकत: खा श्रेणि है। पांचवीं द्विधाखा श्रेणि है छुट्टी चक्रवाल श्रेणि है और सातवीं अर्ध चक्रवाल श्रेणि है। इनमें जो जीव प्रथम श्रेणि से उत्पत्ति स्थान में जाता है वह वहां एक समयवाले विग्रह से उत्पन्न होता है द्वितीय श्रेणि से जो जीव उत्पत्तिस्थान में जाता है वह ढो समय वाले विग्रह से वहां उत्पन्न होता है । तथा तृतीय श्रेणी से जो उत्पत्ति स्थान में जाता है वह तीन समयवाले विग्रह से वहां उत्पन्न પૃથ્વીકાયકની ઉત્પત્તી કહેવી જોઈએ. આ સઘળું કથન અહિયાં યાવત્ પદ્મથી પ્રગટ કરવામાં આવેલ છે.
હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવુ' પૂછે છે કે-હે ભગવન્ આપ એવુ કયા કારણથી કહે છે કે-એક સમષવાળી વિગ્રહુગતિથી યાવત્ ત્રણ સમય વાળી વિગ્રહગતિથી તે ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! મેં સાત શ્રેણીયા કઢેલ છે. તેમાં એક ઋવાયત શ્રેણી છે. ૧ બીજી એકતા કા શ્રેણી છે. ૨ ત્રીજી દ્વિધાને વકા શ્રેણી કહી છે, ૩ ચેાથી એકતઃ ખા શ્રેણી છે. ૪ પાંચમી દ્વિધાતેખા શ્રેણીકહેલ છે. ૫ છઠ્ઠી ચક્રવાલ શ્રેણી કહેલ છે. ૬ અને સાતમી અધ ચક્રવાલ શ્રેણી છે. ૭ તેમાં જે જીવ પહેલી શ્રેણીથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે, તે ત્યાં એક સ્થાનવાળી વિગ્રહગતિથી ઉત્પન थाय छे. ખીજી શ્રેણીમાં જે છત્ર •પત્તિ સ્થાનમાં જાય છે, તે એ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૧૭