SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० भगवतीने पूर्वदर्शित क्रमेण पर्याप्त बादरतेजस्कायिकतया उपातयितव्यः, यथा-अपर्याप्त सूक्ष्मपृथिवीकायिकजीवस्य, अपर्याप्त पादरतेनस्कायिकेषु उपपातो दर्शित. स्तयैव पर्याप्त बादरतेजस्कायिकेऽपि उपपातो वर्णनीयः, इति ४ 'वाउकाइए मुहुमयायरेसु जहा आउक्काइएसु उवाइओ तहा उपवाएययो' पृथिवीकायिका सक्ष्म बादरपर्याप्तापर्याप्तकेषु यथा अप्कायिकेषु उपपातितः तथा उपपातयितव्यः४ अपर्याप्त सूक्ष्म वायुकायिकेषु१, पर्याप्त सूक्ष्मवायुकायिकेषु२. अपर्याप्त और मरकर वह मनुष्यक्षेत्र में पर्याप्त बादर तेजस्कायिकरूप से उत्पन्न होने के योग्य हुआ तो हैं भदन्त ! वह वहा कितने समयवाले विग्रह से उत्पन्न होता है ? हे गौतम ! जैसा कथन ऊपर किया गया है वैसाही कथन यहां पर भी जानना चाहिये अर्थात् वह वहां एक समयवाले विग्रह से भी उत्पन्न होता है दो समयवाले विग्रह से भी उत्पन्न होता है और तीन समयवाले विग्रह से भी उत्पन्न होता है। इस प्रकार से ये ४ आलाप तेजस्कायिकों की उत्पत्ति के विषय में हो जाते हैं। "वाउकाइए सुहुमबायरेसु जहा आउक्काइएसु उववाहओ तहा उववाएयव्वो' हे भदन्त ! कोई अपर्याप्तक सूक्ष्म पृथिवी कायिक जीव इस रत्नप्रभा पृथिवी के पूर्व चरमान्त में मरा और मर कर वह इसी रत्नप्रभापृथिवी के पश्चिम चरमान्त में सूक्ष्म अपर्याप्त वायुकायिकों में उत्पत्ति के योग्य हुआ तो हे भदन्त ! वह वहां कितने समय वाले અને મરીને તે મનુષ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણાથી ઉત્પન્ન થવાને ગ્ય બનેલ હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! ઉપર જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. અર્થાત્ –તે ત્યાં એક સમયેવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, એ સમયવાળી વિગ્રહગતિથી પણ ઉતપન્ન થાય છે. અને ત્રણ સમય. વાળી વિરહગતિથી પણ ઉત્પન્ન થાય છે, આ પ્રમાણેના આ ચાર આલાપકે તેજસ્કાયિકની ઉત્પત્તિના સંબંધમાં થઈ જાય છે. 'वाउकाइए सहमबायरेसु जहा आउक्काइएसु उववाइओ तहा उववाएयव्वो' 8 सवन् अपर्याप्त सूक्ष्म वायुथि १ मा ૨નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં મરણ પામે અને મારીને તે આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમચરમાન્તમાં સૂક્ષમ અપર્યાપ્તક વાયુકાચિકેમાં ઉત્પન્ન થવાને ચા બનેલ હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy