SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका २०३३ अ. श.२ १०१ कृष्णलेश्याकेन्द्रियनिरूपणम् २८१ ज्ञानावरणीयादिकाः कर्मप्रकृतयः प्राप्ताः, 'तहे व बंधति, तहेव-वेदेति' तथैर औधिकमथमोदेशकवदेव, कर्मप्रकृती बंध्नन्ति, तथैव-वेदयन्ति । बन्धनसूत्रे सप्तविध बन्धकावा, अष्टविधवन्धका वा, सप्तविध बन्धकाः आयुर्वर्जसप्तकर्मप्रकृति बन्धका अष्टविधबन्धकाः परिपूर्णाष्टविधकर्मप्रकृति वन्धका भवन्ति । वेदनमूत्रे ज्ञानावरणीयाधष्टकर्मप्रकृतयः, तया श्रोत्रेन्द्रियवध्यादिकाः स्पशेन्द्रियवध्यवर्जाश्चतसा, तथानपुंसक वेदवध्यवर्जे वेदद्वयंव, एवं चतुर्दशकर्मप्रकृतीनां वेदका भवन्ति इति भावः। 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति । हे भदन्त ! प्रकार से यहां पर भी आठ कर्म प्रकृतियों का सत्व जानना चाहिये, 'तहेव बंधंति, तहेव वेदेति' तथा बन्धन सूत्र में जैसा कहा गया है कि ये जीव जब सात कर्मप्रकृतियों के बन्यक होते हैं तब आयुकर्म को छोड़कर शेष सात कर्मप्रकृतियों को बांघते है और जब आठ कर्मप्रकतियों के बन्धक होते हैं-तब ये पूरे के पूरे आठ कर्मों को बांधते हैं तथा २ इसी प्रकार से ये उनका वेदन भी करते हैं । इस वेदन में ये ज्ञानावरणादिक आठ कर्मप्रकृतियों का, श्रोगेन्द्रि वध्य चक्षुरिन्द्रिय वध्य घ्राणेन्द्रिय वध्य जिहवेन्द्रिय वध्य स्त्रीवेद वघ्य पुरुषवेद वध्य इन चौदह कर्मप्रकृतियों का वेदन करते हैं। स्पर्शनेन्द्रिय बघ्य का वेदन इनको नहीं होता है, क्योंकि इनको तो स्पर्शनेन्द्रिय का उदय होता है। तथा नपुंसक वेदवाले होने से इनके उसके वध्य का भी अभाव रहता આ અભિશાપથી ઔધિક ઉદ્દેશામાં જે પ્રમાણે પહેલા ઉદ્દેશામાં આઠ કર્મ પ્રકતિ હોવાના સંબંધમાં કથન કર્યું છે. એ જ પ્રમાણે અહિયાં પણ આઠ કમ પ્રકૃતિનું વિદ્યમાન પણે સમજવું. 'तहेव बधंति' तहेव वेदेति' तथा मन्य सूत्रमा २ प्रमाणे 3थन ४२. વામાં આવ્યું છે કે-આ જયારે સાતકર્મ પ્રકૃતિનો બંધ કરે છે, ત્યારે તે આયુકમને છોડીને બાકીની સાતકમ પ્રકૃતિને બંધ કરે છે. અને જ્યારે આઠકમ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તેઓ પુરેપૂરી આઠકમ પ્રકૃતિને બંધ કરે છે. એ જ પ્રમાણે તેઓનું વેદન પણ કરે છે. આ વેદનમાં તેઓ જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મપ્રકૃતિનું શ્રોત્રેન્દ્રિયાવરણનું ચક્ષુ ઈન્દ્રિયાવરણનું, ઘણેન્દ્રિયાવરણનું, જીહુવા ઈન્દ્રિયાવરણનું સ્ત્રીવેદાવરણનું, પુરૂષદાવરણનું આ રીતે આ ચૌદકમ પ્રકૃતિનું વેદન કરે છે. તેઓને સ્પર્શનેન્દ્રિયાવરણને વેદન હોતું નથી. કેમ કે-તેઓને તે સ્પર્શનેન્દ્રિયને ઉદય હોય છે. તથા નપુંસક વેદવાળા હેવાથી તેઓના આવરણને અભાવ રહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy