________________
प्रमेयचन्द्रिका टीका श०३३ उ.११ सू०१ परम्परोपपन्नक ये. निरूपणम् २७५ के जीवों के विषय में जो आप देवानुमिपने कहा है वह सब सर्वथा सत्य ही है । इस प्रकार कहकर गौतमने प्रभुश्री को बन्दना और नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके तेतीसवें शतक का
अग्यारहवां उद्दशक समाप्त ॥३३-११॥ ॥ प्रथम एकेन्द्रिय शतक समाप्त ॥
પ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આ વિષયમાં આપી દેવાનુપ્રિયે કહેલ સઘળું સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેત્રીસમા શતકને અગિયારમો ઉદ્દેશ સમાપ્ત ૩૩-૧૧
પહેલું એકઈન્દ્રિય શતક સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭