________________
प्रमेयचन्द्रिका टीका श०३१ उ.५ १०१ भव. कृत, नै. उपपातादिकम २०७ पा, उत्पद्यन्ते ? गौतम ! आत्मप्रयोगेणोत्पधन्ते, एतदन्तं सर्वं यावत्पदेन संगृहात भवतीति । 'रयणप्पभापुढबी भवसिद्धिय खुड्डागकडजुम्मनेरइयाणं भंते' स्त्तममा पथिवी भवसिद्धिकक्षुल्लककृतयुग्मनेरिकाः खल भदन्त ! कुत उत्पद्यन्ते कि मेरयि. केभ्य स्तियग्यो मनुष्येभ्यो देवेभ्योवेति प्रश्ना, उत्तर माह-एवं सेव' इत्यादि, 'एवं 'चेत्र निरवसेस' एवमेव-ौधिगमवदेव निरवशेषम् औथियणवदेव सर्व थावत् नो परमयोगेणोत्पधन्ते ज्ञातव्यमिति । 'एवं जाव आहे सतमाए एवं पाक्दपः सप्तम्याम, यावत्सदेन शर्कराप्रभात आरभ्य समान्तपृथिव्याः संग्रहः, तथा च पर प्रयोग से उत्पन्न होते हैं ? गौतम वे आस्म प्रयोग से ही उत्पत्र होते हैं पर प्रयोग से उत्पन्न नहीं होते हैं। यहां तक यह सब यहां यावत् पद से गृहीत हुआ है। 'रयणप्पभा पुढवी भवसिद्धिय खुइडाग कजुम्म नेरहयाण भंते !' हे भदन्त ! रत्नप्रभा पृथिवी के शुदकृत. युग्म गशिप्रमित भवसिदधिक नैरयिक कहां से आकर के उत्पन्न होते हैं ? क्या नैरयिकों से आकर के उत्पन्न होते हैं ? या तियंग्योनिकों में से आकर के उतान्न होते हैं ? या मनुष्यों में से आकर के उत्पन्न होते हैं ? या देवों में आकर उत्पन्न होते हैं ? उत्तर में प्रभुश्री कहते हैं-'एवं चेव निरवसेस' हे गौतम ! जैसा सामान्य गम कहा गया है वैसा ही यहां वह सम्पूर्ण रूप से यावत् वे पर प्रयोग से उत्पन्न नहीं होते हैं यहां तक कहना चाहिये। ‘एवं जाव अहे सत्तमाए' इसी प्रकार का कथन अधः सप्तमी पृथिवी तक समझना चाहिये, यहां यावत् पद से शर्कराप्रभा થાય છે? કે પરપ્રાગથી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તેઓ આત્મ પ્રયોગથીજ ઉત્પન્ન થાય છે. પરપ્રેગથી ઉત્પન્ન થતા નથી આ અહિ સુધીનું સઘળું કથન અહિયાં યાવત્ પદથી ગ્રહણ કરેલ છે,
'रयणप्पभा पुढवी भवसिद्धिय खुड्डाग कडजुम्म नेरइयाणं, भंते ! ७ ભગવાન રત્નપ્રભા પૃથ્વીના ક્ષુદ્ર કૃતયુગ્મરાશિ પ્રમાણવાળા ભવસિદ્ધિક નરયિકો કયાંથી આવીને ઉપન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચ નિકે માંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉપન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન थायले १ ॥ प्रश्न उत्तरमा प्रसुश्री -एव चेव निरवसेस' है ગૌતમ! સામાન્ય ગમ જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણે તે અહિયાં સંપૂર્ણ પણે યાવત તેઓ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે. આ કથન સુધીનું સઘળું કથન કહેવું જોઈએ,
___एवजाव अहे सत्तमाए' मा प्रभानु थन मधासतमी पृथ्वी सुधा સમજવું. અહિયાં યાસ્પદથી શર્કરા પ્રભાથી લઈને તમઃપ્રભાપુથ્વી નામની
શ્રી ભગવતી સૂત્ર : ૧૭