________________
भगवतीले गौतम ! अध्यवसाययोगनिर्व तितेन कारणोपायेन एवं खलु ते जीवाः परभवा युष्क कुर्वन्तीति । तेषां खलु भदन्त ! जीवानां कथं गतिः प्रवर्तते गौतम ! आयुः क्षयेण भवक्षयेग स्थितिक्षयेण एवं खलु गतिः प्रवर्तते इति । ते खलु भवसिद्धिक क्षुल्लककृतयुग्मनारक जीवाः किम् आत्मऋद्धया उत्पद्यन्ते परऋद्धयानोत्पधन्ते इति, हे गौतम ! आत्मऋया समुत्पद्यन्ते न परऋद्धया समुत्पद्यन्ते । ते खड भवसिद्धिक क्षुल्लाकृतयुग्मनारकजीवाः किमात्मकर्मणा उत्पद्यन्ते पर कर्मणा वा उत्पद्यन्ते हे गौतम ! आत्मकर्मणैव उत्पद्यन्ते न परकर्मणोत्पद्यन्ते । ते खल भव. सिद्धिका लककृतयुग्मनारकजीवाः भदन्त ! आत्मप्रयोगेण उत्पधन्ते परमयोगेण है। हे भदन्त ! वे भवसिद्धिक क्षुल्लक कृतयुग्म नारक जीव परभव की आयु का पन्ध कैसे करते हैं ? हे गौतम ! अध्यवसाय योग से निर्तित कारणोपाय से वे परभव की आयु का बन्ध करते हैं। हे भदन्त ! उन जीवों की गति कैसी होती ? हे गौतम! आयु के क्षय से भव के क्षय से और स्थिति के क्षय से होती है । हे भदन्त ! वे भव. सिद्धिक क्षुल्लक कृतयुग्म नारक जीव क्या आत्मद्धि से उत्पन्न होते हैं या परद्धि से उत्पन्न होते हैं ? हे गौतम ! वे आत्मद्धि से ही उत्पन्न होते है परद्धि से उत्पन्न नहीं होते हैं हे भदन्त ! भवसिद्धिक क्षुल्लक कृतयुग्म नारक जीव क्या आत्म कम से उत्पन्न होते हैं या परकर्म से उत्पन्न होते हैं ? हे गौतम ! वे आत्म कर्म से ही उत्पन्न होते हैं परकर्म से उत्पन्न नहीं होते हैं । हे भदन्त ! वे भवसिद्धिक क्षुल्लक कृतयुग्म नारक जीव क्या आत्म प्रयोग से उत्पन्न होते हैं या
હે ભગવન તે ભવસિદ્ધિક ક્ષુલ્લક કૂતયુગ્મ નારક જીવ પરભવની આયુષ્યને બંધ કેવી રીતે કરે છે ? હે ગૌતમ ! અવસાય વેગથી નિવર્તિત કરણે પાયથી તેઓ પરભવના આયુષ્યને બંધ કરે છે. હે ભગવન તે જીવની ગતિ કેવી રીતે હોય છે? હે ગૌતમ ! આયુના ક્ષયથી ભવના ક્ષયથી અને સ્થિતિના ક્ષયથી તેઓની ગતિ થાય છે હે ભગવન તે ભવસિદ્ધિક ક્ષુલ્લક કૃતયુગ્મ નારક જીવે શું આત્મદ્ધિથી ઉત્પન્ન થાય છે? અથવા પરદ્ધિથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તેઓ આત્માદ્ધિથી જ ઉત્પન્ન થાય છે. પરદ્ધિથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે ભસિદ્ધિક ક્ષુવક કૃતયુમ નારક છે આત્મકર્મથી ઉત્પન્ન થાય છે? કે ૫ર કર્મથી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! તેઓ આત્મ કર્મથી જ ઉત્પન્ન થાય છે. પરકર્મથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે ભવસિદ્ધિક ક્ષુલ્લક કૃતયુગ્મ નારક જીવે શું આત્મ પ્રત્યેગી ઉત્પન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૧૭