________________
-
१९८
मगवतीस्त्रे पायेन एवं खलु ते जीवाः परमवायुकं प्रकुन्ति । हे भदन्त ! तेषां जोवानां कापोतलेश्याश्रयाणां कथं गति भवति गौतम ! भायुःक्षयेण भवक्षयेण स्थिति क्षयेण एवं गति भवति । हे भदन्त ! ते जीवाः कापोतलेयाश्रय। किम् आत्म. ऋदयोत्पधन्ते परऋथा वा उत्पद्यन्ते ? हे गौतम ! आत्मऋद्धया समुत्पधन्ते नो परऋदया, हे भदन्त ! ते कापोतलेश्या जीवाः किमात्मकर्मणा उत्पद्यन्ते परकर्मणा वा ? हे गौतम ! आत्मकर्मणा जायन्ते नो परकर्मणा । हे भदन्त ! कापोतलेश्या जीवाः किमात्मप्रयोगेणोत्पद्यन्ते परपयोगेग वा हे गौतम ! आत्मयोग से निर्वर्तित करणोपाय से वे नारक परभव की आयुका बन्ध करते हैं। हे भदन्त ! कापोतलेश्यावाले उन जीवों की गति कैसी होती है ? गौतम! आयु के क्षय से, भव के क्षय से और स्थिति के क्षय से होती है। हे भदन्त ! कापोतलेश्याश्रयवाले वे जीव क्या आत्मऋद्धि से उत्पन्न होते हैं ? या परऋद्धि से उत्पन्न होते हैं ? हे गौतम ! वे जीव वहां से आत्मऋद्धि से उत्पन्न होते है, परऋद्धि से उत्पन्न नहीं होते हैं। हे भदन्त ! वें कापोतलेश्यावाले जीव क्या आत्मकर्म से उत्पन्न होते हैं ? या परकर्म से उत्पन्न होते हैं? हे गौतम ! वे जीवात्मकर्म से ही उत्पन्न होते हैं परकर्म से उत्पन्न नहीं होते हैं। हे भदन्त ! वे कापोतलेश्यावाले जीव क्या आत्मप्रयोग से उत्पन्न होते हैं ? या परप्रयोग से उत्पन्न होते हैं ? हे गौतम ! वे जीव आत्मप्रयोग से ही उत्पन्न होते हैं परप्रयोग છે ગૌતમ ! અધ્યવસાય વેગથી નિવર્તિત કરવાના ઉપાયથી તે નારકે પર ભવના આયુષ્યને બંધ કરે છે. હે ભગવન કાપતલેશ્યાવાળા તે જીવની ગતિ કેવી હે ય છે ? હે ગૌતમ ! આયુષ્યના ક્ષયથી ભવના ક્ષયથી અને સ્થિતિના ક્ષયથી તેઓની ગતિ થાય છે. હે ભગવન કાપોતલેશ્યાના આશ્રય વાળા તે જ શું આત્મદ્ધિથી ઉત્પન્ન થાય છે? કે પરઋદ્ધિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તે છે ત્યાં આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે. પરઋદ્ધિથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે કાપતલેશ્યાવાળા જી આત્મમંથી ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા પરકમથી ત્યાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તે છ આત્મકર્મથી ત્યાં ઉત્પન્ન થાય છે. પરકર્મથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે કાપતલેશ્યાવાળા જ શું આત્મ પ્રયોગથી ઉત્પન્ન થાય છે ? અથવા પર પ્રયોગથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તે છ આત્મપ્રગથી જ ઉત્પન્ન થાય છે, પરપ્રયાગથી ઉત્પન્ન થતા નથી. વિગેરે પ્રકારથી કૃષ્ણ લેશ્યાના સંબંધમાં કહેલ સઘળું કથન અહિયાં કહેવું જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર: ૧૭