SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०३१ उ.२ सू०१ कृष्णलेश्याश्रित नै. उत्पातादिकम् १८७ क्षुल्लककल्पोजपमाणकनारकाणामपि उपपातपरिमाणादिः ज्ञातव्यः। एम्मेव क्रमेण तमायां षष्ठनारकपृथिव्यामपि नारकाणामुपपातादि तिव्यः तथैव अधःसप्तम्यां सप्तमनारकपृथिव्यामपि उपातादिवर्णनीयो नाकाणामिति । यद्यपि परिमाणे संख्याता असंख्माता इति कयितं तथापि कृतयुग्मपकरणे संख्याता अपि चतुरवशिष्टा एक, योजे पशिष्या एव द्वयवशिष्टा एका वशिष्टा एव संख्याताः असंख्याताश्चेति । 'सेवं भंते । सेवं भंते ! ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति हे भदन्त ! कृष्णलेश्य क्षुल्लककृतयुग्मादि नारका णामुपपातादिविषये यद् देशानुमियेग कथितं तदखिलमपि एवमेव सर्वथा सत्यहै उसमें भी कृष्णलेश्यावाले क्षुल्लक कल्योज प्रमाणयुक्त नारकों का भी उपपात एवं परिमाण आदि कहना चाहिये। इसी क्रम से ६ठवी तमा नाम की पृथिवि में भी नारकों का उपपात आदि जानना चाहिये। और इसी प्रकार सातवी अधःसप्तमी तमस्तमा नारक पृथिवी में भी नारकों का उपपात आदि जानना चाहिए । यद्यपि परिमाण में संख्यात और असंख्यात ऐसा कहा गया है तो भी कृतयुग्म प्रकरण में सं. ख्यात असंख्यात भी चतुर विशिष्ट ही होते हैं और योज में वे तीन अवशिष्टवाले ही छापरयुग्म में वे दो अवशिष्टवाले ही और कल्पोज में वे एक अवशिष्टवाले ही संख्यात एवं असंख्यात होते हैं। 'सेवं भंते ! से भंते । ति' हे भदन्त ! कृष्णलेश्या युक्न क्षुल्लक कृतयुग्म राशिवाले नारकों के उत्पात आदि के विषय में जो आप देवानुमियने સંબંધી કહેલ છે, એ જ પ્રમાણેનું કથન પાંચમી નારક પૃથ્વી કે જે ધૂમપ્રભા છે, તેમાં પણ કૃષ્ણલેશ્યાવાળા શુકલક કલ્યાજ પ્રમાણુવાળા નારકાના ઉપપાત પરિણામ વિગેરે સંબંધી કરવું જોઈએ. આજ ક્રમથી છઠી તમા નામની નારક પૃથ્વીમાં પણ નારકને ઉપપાત વિગેરે સમજ. અને આજ પ્રમાણે સાતમી અધઃસપ્તમી તમસ્તમાં નારક પૃથ્વીમાં પણ નારકાના ઉપપાત વિગેરેના સંબંધમાં કથન સમજવું. જો કે પરિણામમાં સંખ્યા અને અસં. ખ્યાત એ પ્રમાણે કહેવામાં આવેલ છે, તે પણ કૃતયુગ્મ પ્રકરણમાં સંખ્યાત અને અસંખ્યાત પણ ચાર વિશિષ્ટ જ હોય છે. અને જરાશિમાં ત્રણ શેષવાળા, દ્વાપરયુગ્મમાં બે શેષવાળા, અને કોજમાં એક શેષવાળા જ સંખ્યાત અને અસંખ્યાત હોય છે. 'सेव भंवे ! सेव भंते ! त्ति' 3 सावन् वेश्यावाणा क्षुद तयुग्म વિગેરે શિવાળા નારકેના ઉત્પાદ વિગેરે વિષયના સંબંધમાં આપી દેવાનુપ્રિયે શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy