SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ६५० मगवतीसूत्रे इत्यादि, 'जहेक अणंतरोवचन्नएहि उद्देसो तहेव निरवसेस' यथैवानन्तरोपपन्नकै हद्देशकः तथैव निरवशेषमिहापि वक्तव्यम् । पर्याप्तकत्व प्रथमसमयवर्ती अनन्तरपर्याप्तकः स च पर्याप्तसिद्धावपि भवति तत उत्तरकालमेव पापकर्माधबन्धलक्षण कार्यकारी भवतीत्यसौ अनन्तरोपपन्नकवद् व्यपदिश्यते अतएवोक्तम् 'एवं जहेव अणतरोववन्नएहि' इत्यादि, 'सेवं भंते ! सेवं भंते ! ति तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति हे भदन्त ! अनन्तरपर्याप्तक नारकादिबन्धविषये यदेवानु. इस प्रकार यहां द्वितीय उद्देशक के अनुसार ही सब वक्तव्य कहा गया है! यही बात 'जहेच अणंतरोन्नएहिं उद्देसोतहेव निरवसेसं इस सत्र पाठ द्वारा प्रकट की गई है। यहां जो द्वितीय उद्देशक के अनुसार भंग को कथन करने की बात कही गई है-सो उसका कारण ऐसा है कि जो पर्याप्तक अवस्था के प्रथम समयवर्ती नारकादिक होता है वह अनन्तर पर्याप्तक नारकादिक कहलाता है। ऐसा वह अनन्तर पर्याप्तक पर्याप्तियों की सिद्धि होने पर भी होता है। और वह उत्तर काल में पापकर्म आदि के बन्ध का बन्ध करनेवाला भी होता है। इसलिये ऐसा जीव अनन्तरोपपन्नक के जैसा ही कहा जाता है इसी. लिये यहां एवं जहेव अणंतरोववन्नएहिं' ऐसा सूत्रपाठ कहा गया है। 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! अनन्तरपर्याप्तक नारक आदिके पापकर्म आदि के बन्ध के विषय में जो आप देवानुप्रियने कहा है वह सर्वथा કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! આ સંબંધમાં બીજા ઉદ્દેશામાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે તે સઘળું કથન અહીંયાં પણ સમજી લેવું અર્થાત્ અહિયાં પહેલે અને બીજે એ બે ભંગ १ समवे छे. से वात 'जहेव अणंतरोववण्णएहि उद्देस्रो तहेव निरवसेस' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અહિયાં બીજા ઉદેશના કથન પ્રમાણે ભંગે કહેવાનું કહ્યું છે, તેનું કારણ એ છે કે-જે પર્યાપ્ત અવસ્થાના પ્રથમ સમયમાં રહેનારા નારક વિગેરે હોય છે, તે અનંતર પર્યાપ્તક નારક કહેવાય છે એવા તે અનંતર પર્યાપ્તક પતિ ની સિદ્ધિ થયા પછી પણ હોય છે. અને ત્યારે જ તે પછીના કાળમાં પાપકર્મ વિગેરેના બંધ અબંધ રૂ૫ કર્મ કરવાવાળો હોય છે. તેથી અહિયાં જીવ અનંતરે પપન્નક જે જ કહેવાય છે. તેથી गालियां एवं जहेव अणंतरोववण्णएहि" से प्रभार सूत्रा8 अपामां आवे छे. सेव भंते ! सेव भंते ! त्ति' है भगवन् मन तर पर्याप्त विगैरे ना२४ વિગેરેના પાપકર્મના બંધના વિષયમાં આ૫ દેવાનુપ્રિયે જે કથન કર્યું શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy