________________
प्रमेयचन्द्रिका टीका श०२६ उ.४ स०१ अनन्तरावगाहना० पापकर्मबन्धः ६३३ पस्थितो भवेत् सोऽनन्तरावगाह इति कथ्यते परन्तु अनन्तरावगाढ स्यैतादृशार्थ करणे अनन्तरोपपन्नकानन्तरावगाढयोः पदयोरर्थेन किमपि पार्थकयं दृश्यते अतोऽस्यानर्थक्यमापयेत, तत्राह-जीवस्यावगाहो हि उत्पधनन्तरमेव जायते, तत उत्पत्ति समयमधिकृत्यैव अवगाढोऽव से यः। उत्पत्तिश्चाव्यवहितप्रथमसमये भवति, शाह तस्माद् अव्यवहितद्वितीयसमये भवति, तत् उत्पत्तेरनन्तरमिति 'अणंतरोगाढएणं भंते ! नेरइए' हे भदन्त ! जो नैरयिक अनन्तरावगाड है-एक भी समय के अन्तर के विना ही जो उत्पत्ति स्थान को
आश्रित कर के अवस्थित है-ऐसा वह अनन्तरावगाढ नैरयिक क्या पूर्व काल में पापकर्म को बान्धनेवाला हुआ है ? वर्तमान में भी क्या वह उसका बध करता है ? और क्या वह भविष्य में भी उसका बन्ध करनेवाला होगा ? यहां ऐसी शंका हो सकती है-कि जो जीव एक भी समय के अन्तर के विना उत्पत्ति स्थान को आश्रित कर के अवस्थित हो जाता है वह अनन्तरावगाढ है, तो ऐसा अर्थ करने पर अनन्तरोपपन्नक और अनन्तरावगाढ में कोई भिन्नता नहीं आती है, तो इसका समाधान ऐसा है कि जीव का अवगाह उत्पत्ति के अनन्तर ही होला है इसलिये उत्पत्ति के एक समय बाद एक भी समय के अन्तर विना उत्पत्ति स्थान को आश्रित कर के ही अवगाढ होता है। उत्पत्ति व्यवहित प्रथम समय में होती है और अवगाह उत्पत्ति के अव्यवहित प्रथम समयवर्ती जो जीव होता है वह 'अणंतरोवगाढए णं भंते ! नेरइए' 3 लापन मनन्ता २ नैरथि छे, એક પણ સમયના અંતર વિના જ ઉત્પત્તિ સ્થાનને આશ્રય કરીને જે અવસ્થિત રહેલ છે. એવે તે અનંતરાવગાઢ નિરયિક ભૂતકાળમાં પાપકર્મને બંધ કરવાવાળા થયે છે? વર્તમાન કાળમાં તે તેનો બંધ કરે છે? તથા ભવિષ્યમાં તે તેને બંધ કરશે ?
અહિયાં એવી શંકા થઈ શકે છે કે-જીવ એક પણ સમયના અતર વિના ઉત્પત્તિ સ્થાનને આશ્રય કરીને અવસ્થિત થઈ જાય છે. તે અનંતરાવગાઢ કહેવાય છે. તે આ અર્થથી અનંતરાવગાઢ અને અનંતરે૫નકમાં કોઈ પણ જાતનું જુદાપણું આવતું નથી. આ શંકાનું સમાધાન એવું છે કેજીવને અવગાહ ઉત્પત્તિની પછી જ હોય છે, તેથી ઉત્પત્તિના સમયને આશ્રય કરીને જ અવગાઢ હોય છે. ઉત્પત્તિ વ્યવહિત (અંતરવાળા) પ્રથમ સમયમાં હોય છે. અને અવગાહ ઉત્પત્તિથી અવ્યવહિત બીજા સમયમાં હોય છે. આ રીતે ઉત્પત્તિના અવ્યવહિત પહેલા સમયમાં રહેલ જે જીવ હોય છે, તે અનન્તરોપ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬