SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ मगवतीसूबे बन्धकत्वात् । 'छाहलेस्से णं भंते ! जीवे पावं कम्मं किं बंधी पुच्छा' कृष्णलेश्यः खलु भदात ! जीवः किं पापं कर्म अबध्नात् बध्नाति भन्स्स्यति १, अवघ्नात् होने वाली है ऐसे भव्य जीव को आश्रित करके कहा है, तृतीय भंग भूतकाल में जिस सलेश्य जीव ने पापकर्म का बन्ध किया है और भविष्यत् काल में भी बह पापकर्म का बन्ध करेगा, पर वर्तमान में वह पापकर्म का पन्ध नहीं करता है-ऐसा यह तृतीय भंग उपशममोह में वर्तमान सलेश्य जीव की अपेक्षा से कहा गया है तथा-चतुर्थ भंग-जिस सलेश्य जीव ने केवल भूतकाल में ही पापकर्म का बन्ध किया है, वर्तमान में वह ऐसा नहीं करता है और न वह भविष्यत् काल में करेगा ही-ऐसा यह भंग क्षीण मोहवाले जीव की अपेक्षा से कहा गया है । इस प्रकार के ये चार भंग सलेश्या जीव के विषय में कहे गये हैं। क्यों कि शुक्ल लेश्यावाले जीव पापकर्म का अबन्धक भी होता है । 'कण्हलेस्सेणं भंते ! जीवे पावं कम्मं किं बंधी पुच्छा' हे भदन्त ! जो जीव कृष्णलेश्यावाला होता है वह भूतकाल में पापकर्म का बन्ध करने वाला होता है ? वर्तमान काल में वह पापकर्म का धन्ध करता है ? भविष्यत् काल में वह पापकर्म का बन्ध करेगा ? હવે ત્રીજો ભંગ કહેવામાં આવે છે- ભૂતકાળમાં જે લેશ્યાવાળા જીવે પાપ કર્મને બંધ કરેલ છે, અને ભવિષ્ય કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરવાવાળે થશે. પરંતુ વર્તમાન કાળમાં તે પાપકર્મને બંધ કરતો નથી. આ પ્રકારને આ ત્રીજો ભંગ ઉપશમ શ્રેણીથી પતિત થયેલા લેશ્યાવાળા જીવની અપેક્ષાથી કહેલ છે. હવે ચોથો ભંગ કહે છે-જે લેશ્યાવાળા જીવે કેવળ ભૂતકાળમાં જ પાપ કમનો બંધ કર્યો હોય છે, વર્તમાનમાં તે પાપકર્મને બંધ કરતા નથી. અને ભવિષ્ય કાળમાં પણ કરશે નહિં એ આ ચેાથો ભંગ ક્ષીણ મેહકર્મ. વાળ જીવની અપેક્ષાથી કહેલ છે. આ રીતે આ ચાર ભાગે લેશ્યાવાળા જીવના સંબંધમાં કહ્યા છે. કેમકે-શુકલ લેફ્સાવાળા જીને પણ પાપકમને બંધ હોય છે. ___'कण्हलेस्लेणं भंते ! जीवे पाव कम्म कि बंधी० पुच्छा' है सावन જે જીવ કૃષ્ણ લેશ્યાવાળા હોય છે, તે શું ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરવાવાળા હોય છે? વર્તમાન કાળમાં તે પાપ કર્મને બંધ કરે છે? ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરશે ? અથવા ભૂતકાળમાં પાપ કર્મને બંધ શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy