SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ मगवतीस्ने अष्टमोद्देशकवदेव । कियत्पर्यन्तमित्याह-'जाव वेमाणिया' यावद् वैमानिकाः वैमानिकपर्यन्तः सर्वोऽप्यालापकोऽत्र वाच्यः। 'सेवं भंते सेवं भंते' तदेवं भदन्त । तदेवं भदन्त ! हे भदन्त ! अभवसिद्धिकनारकविषयये भवता यत्मोक्तं तदेवमेव सत्यमें वेति कथयित्वा भगवान् गौतमः श्रमणं भगवन्तं महावीरं वन्दित्वा नमस्यित्वा संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति भावः ॥१० १॥ पञ्चविंशतितमे शतके दशमोद्देशका समाप्तः ॥२५-१०॥ स्थान से दूसरे स्थान पर पहुंच जाता है, इत्यादि समस्त कथन इस सम्बन्ध में पूर्वोक्त जैसा ही समझना चाहिये और वह सब कथन इसी रीति से यावत् एकेन्द्रियवर्जित वैमानिक देवों तक कहना चाहिये। 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त जैसा आप देवानुप्रिय ने यह सब कथन अभवसिद्धिक नैरयिक आदि के उत्पाद आदि के सम्बन्ध में किया है वह सब आप्तवाक्य में सर्वथा यथार्थता होने के कारण बिलकुल सर्वरूप से-सत्य ही है । इस प्रकार कह कर गौतमस्वामी ने प्रभुश्री की स्तुति की नमस्कार किया। स्तुतिनमस्कार कर फिर वे संयम और तप से आत्माको भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू०१॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके पचीसवें शतकका दशवो उद्देशक समाप्त કૂદતા કૂદતા એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચી જાય છે, વિગેરે પ્રકારનું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણેનું આ વિષયમાં અહિયાં પણ સમજી લેવું. અને તે સઘળું કથન એજ પ્રકારે યાવત્ વૈમાનિક દેના કથન સુધી કહેવું જોઈએ 'सेव भंते ! सेव भंते । त्ति' 3 सावन मा५ देवानुप्रिये समसिद्धि નૈરયિકે વિગેરેના ઉત્પાદ વિગેરેના સંબંધમાં જે પ્રમાણેનું કથન કર્યું છે, તે સઘળું કથન આપ્તવાકય હોવાથી યથાર્થ છે. અર્થાત્ એકદમ સત્ય જ છે. આ પ્રમાણે કહીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી, નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સુના જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલજી મહારાજકુત ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકને દસમે ઉદ્દેશ સમાપ્ત ૨૫-૧૧ શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy