SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ भगवतीसत्रे अधिका भवन्ति कषायकुशलानामुत्कर्षतः कोटिसहस्रपृथक्त्वमानत्वादिति । 'सेवं भंते ! सेवं भंते । त्ति जाव विहरह' तदेवं भदन्त । तदेवं भदन्त ! इति यावद्विहरति, हे भदन्त ! प्रज्ञापनादि परिमाणान्तपञ्चत्रिंशद्वारेषु पुलाकादीन् अधिकृत्य यद् देवानुप्रियेण निवेदितं तत्सर्वम् एवमेव सर्वथा सत्यमेव आप्तवाक्यस्य सर्वथैव प्रमाणत्वादिति कथयित्वा गौतमो भगवन्तं वन्दते नमस्यति बन्दित्वा नमस्यत्वा संयमेन तपसा आत्मानं भावयन् विहतीति ॥ ०१३ ॥ इति श्री विश्वविख्यात जगदवल्लभादिपदभूषित बालब्रह्मचारि 'जैनाचार्य ' पूज्यश्री घासीलाल व्रतिविरचितायां श्री " भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका यायां व्याख्यायां पञ्चविंशतितमशतकस्य षष्ठोदेशकः समाप्तः ॥ २५-६ ॥ उत्कृष्ट से संख्यातगुणें अधिक होते हैं। क्यों कि कषायकुशीलों का प्रमाण कोटिसहस्रपृथक्त्व कहा गया है | 'सेवं भंते ! सेवं भंते ! त्ति जाव विहरइ' हे भदन्त ! प्रज्ञापना से लेकर अल्प बहुत्व द्वार तक के ३६ द्वारों में पुलाक आदिकों को लेकर जो आप देवानुप्रिय ने कथन किया है वह सब सर्वथा सत्य ही है । क्यों कि आप्त के जो वाक्य होते हैं वे सर्व प्रकार से प्रमाण ही होते है । इस प्रकार कह कर गौतमस्वामी ने प्रभुश्री को बन्दना की और नमस्कार किया । वन्दना नमस्कार कर फिर वे संघम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये || सू० १३ ।। जैनाचार्य जैनधर्म दिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवती सूत्र " की प्रमेयचन्द्रिका व्याख्याके पचीसवें शतकका छट्ठा उद्देशक समाप्त || २५-६ ॥ ગણા વધારે ડાય છે. કેમકે કષાય કુશીલેાનું પ્રમાણુ કેટિસહસ્ર પૃથ^ કહેવામાં આવેલ છે. 'सेव भंते! सेवं भंते चि जाव विहरह' हे भगवन् प्रज्ञापनाथी सहाने પરિમાણુદ્વાર સુધીના ૩૫ પાંત્રીસ દ્વારામાં પુલાક વિગેરેને ઉદ્દેશીને આપ દેવાનુપ્રિયે જે થન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું કથન નિર્દોષ હાવાથી સથા સત્ય જ છે. કેમકે આમ પુરૂષાના જે વાકયેા હાય છે, તે સર્વ પ્રકારે પ્રમાણુ રૂપ જ હાય છે. આ પ્રમાણે હીને શ્રીગૌતમસ્વામીએ ભગવાન્ મહાવીર પ્રભુને વંદના કરી અને નમસ્કાર કર્યાં વન્દના નમસ્કાર કરીને તે પછી તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. IIસૂ॰ ૧૩શા જૈનાચાય જૈનમ દિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકના છઠ્ઠો ઉદ્દેશક સમાસાર૫-૬॥ શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy