________________
प्रमैयचन्द्रिका टीका श०२५ उ.६ सू०४ नवम लिङ्गद्वारनिरूपणम् ९३ 'एवं सिणाए वि' एवम् कषायकुशीलवदेव स्नातकोऽपि तीर्थे वा भवेत् अतीर्थे वा भवेत् यदि अतीर्थे भवेत् तदा स्वयं तीर्थकरोऽपि भवेत् प्रत्येकबुद्धोऽपि भवेदिति भावः, इत्यष्टमं तीर्थद्वारम् अथ नवमं लिङ्गद्वारमाह वह-'पुलाए णं भंते ! किंसलिंगे होना अन्नलिंगे होज्जा गिहिलिंगे होज्ना' पुलाकः खलु भदन्त ! किं स्वलिङ्गे भवे. दन्यलिङ्ग वा भवेत् गृहिलिङ्गे वा भवेत् लिङ्गद्वारे लिङ्गं द्विविधं द्रव्यभावभेदात् तत्र ज्ञानदर्शनचारित्रं भावलिङ्गम्, तच्च भावलिङ्गमाईतानां स्वलिङ्गम्. आर्हतानां साधना. मेव ज्ञानादि भावस्य सद्भावात् । द्रव्यलिङ्गं द्विविधम् स्वलिङ्गपरलिङ्ग भेदात् तत्र सदोरका ववस्त्ररजोहरणादिकं द्रव्यतः स्वलिङ्गम् परलिङ्गं द्विविधम् कुतीथिकलिङ्गमें भी हो सकता है । यदि वह अतीर्थ में होता है तो वह तीर्थकर भी हो सकता है और प्रत्येक बुद्ध भी हो सकता है । इसी प्रकार का कथन स्नातक साधु के सम्बन्ध में भी जानना चाहिये । अर्थात् स्ना तक भी तीर्थ और अतीर्थ दोनों में हो सकता है यदि अतीर्थ में वह होता है तो वह अथवा तो तीर्थकर होता है अथवा प्रत्येक बुद्ध होता है। इस प्रकार से अष्टमद्वार का कथन समाप्त ।
नौवां लिङ्गद्वार'पुलाए णं भंते ! किसलिंगे होज्जा अनलिंगे होजना गौतमस्वामी ने इस सूत्रद्वारा प्रभुश्री से ऐसा पूछा है-हे भदन्त ! पुन्टास स्थलिङ्ग में होता है ? अथवा अन्धलिङ्ग में होता है ? अथवा गृहस्थलिङ्ग में होता है?
लिङ्ग और भावलिङ्ग के भेद से लिङ्ग दो प्रकारका होता है सदोरकणियंठे वि' एवं सिणाए वि' उपाय हुशासन। ४थन प्रभाये नि-य साधु તીર્થમાં પણ હોઈ શકે છે, અને અતીથમાં પણ હોઈ શકે છે. જે તે અતી ર્થમાં હોય છે. તે તે તીર્થકર પણ હોઈ શકે છે. અને પ્રત્યેક બુદ્ધ પણ હોઈ શકે છે. આ જ પ્રમાણેનું કથન સ્નાતક સાધુના સંબંધમાં પણ સમજવું અર્થાત્ સ્નાતક સાધુ પણ તીર્થ અને અતીર્થ અને પ્રકારથી હોઈ શકે છે. જે તે અતીર્થ માં હેય છે, તે તે તીર્થકર હોય છે, અથવા પ્રત્યેક બદ્ધ હોય છે. આ રીતે આ આઠમા દ્વારનું કથન સમાપ્ત થયું.
હવે નવમા લિંગદ્વારનું કથન કરવામાં આવે છે.
'पुलाए णं भंते ! किं सडिंगे होज्जा अन्नलिंगे होज्जा' श्रीगोतमाभार આ સૂત્રપાઠદ્વારા પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવન પુલાક સાધુ સ્વલિંગમાં હોય છે? કે અન્ય લિંગી હોય છે? અથવા ગૃહસ્થ લિંગવાળા હોય છે ?
વ્યલિંગ અને ભાવલિંગના ભેદથી લિંગ બે પ્રકારના હેય છે. સરકમુખ વેસિકા–રજોહરણ, વિગેરે પ્રકારના જે ચિહ્ન છે, તે દ્રવ્યની અપેક્ષાની સ્વલિંગ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬