SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ३०८ भगवती सूत्रे सा च परिमाणादिप्राप्ति रेवं परिमाणतो जघन्येन एको वा द्वौ वा, त्रयो वा उत्कर्षेण तु संख्याता एव उत्पद्यन्ते संज्ञिमनुष्याणां स्वभावतोऽपि संख्यातत्वात् २ तथा - पट्संहननवन्तो भवन्ति, शरीरावगाहना उत्कर्षतः पञ्च धनुःशतममाणा ४ । षड्विधसंस्थानवन्तः ५ । कृष्णनीलादिकाः षडपि लेश्या भवन्ति ६ । सम्यग्र मिथ्यामिश्र दृष्टिमन्तः ७ । भजनया चतुर्ज्ञाना: त्र्यज्ञानाश्च भवन्ति ८ । मनोवाक्काययोगवन्तः ९ । साकारानाकारोपयोगद्वयवन्तः १० | आहारभयमैथुनपरिग्रहाख्यसंज्ञावन्तः ११ । क्रोधमानमाया लोभाख्यकषायचतुष्टयवन्तः १२ । श्रोत्रादि पञ्चेन्द्रियाणि भवन्ति १३ । षट्प्रकारकाः समुद्घाताश्चापि भवन्ति - वे संज्ञी मनुष्य एक समय में जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात ही उत्पन्न होते हैं. क्योंकि संज्ञी मनुष्य स्वभावतः संख्यात ही हैं । तथा ये ६ हों संहननवाले होते हैं । शरीरावगाहना इनकी उत्कृष्ट से ५०० धनुष की होती है । संस्थान इनके ६ हों प्रकार के होते हैं । लेश्याएं इनमें छहीं होती हैं । ये सम्यदृष्टि भी होते है, मिध्यादृष्टि भी होते हैं और मिश्रदृष्टि भी होते । भजना से ये चार ज्ञान वाले होते हैं और तीन अज्ञान वाले होते है। इनके मन वचन और काय ये तीनों योग होते हैं। साकार और अनाकार दोनों प्रकार का उपयोग इनके होता है । आहार, भय, मैथुन और परिग्रह ये चार प्रकार की संज्ञाएं इनके होती हैं । क्रोध, मान, माया और लोभ ये चार कषायों वाले ये होते हैं । श्रोत्र से लेकर स्पर्शन થન આ રીતે છે. તે સંજ્ઞી મનુષ્ય એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન થાય છે. અને ઉત્કૃષ્ટથી સ ંખ્યાત જ ઉત્પન્ન થાય છે. કેમકે-સ’સી મનુષ્ય સ્વાભાવિક રીતે સખ્યાત જ હાય છે. તેમના શરીરની અવગાહના ઉત્કૃષ્ટથી ૫૦૦ પાંચસે ધનુષની છે, તેએને છએ પ્રકારના સસ્થાન હાય છે.લેશ્યાએ તેમને છીએ હાય છે. તેઓ સમ્યગ્ર દૃષ્ટિવાળા પણ હાય છે. અને મિથ્યા દૃષ્ટિવાળા પણ હેાય છે. અને મિશ્ર દૃષ્ટિવાળા પણ હાય છે ભજનાથી તેએ ચાર જ્ઞાનવાળા હોય છે, અને ત્રણ અજ્ઞાનવાળા હૈાય છે. તેને મન, વચન અને કાય એ રીતે ત્રણુ ગા હાય છે. તેમને સાકાર અને અનાકાર એ એક પ્રકારના ઉપયાગ હાય છે. તેએ આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચાર પ્રકારની સ’જ્ઞાએ હાય छे. तेथाने होध, भान, भाया भने बोल से यार उषायवाणा होय छे, तेयोने શ્રોત્ર—(કાન) થી લઇને સ્પર્શ' સુધીની પાંચે ઇન્દ્રિયા હોય છે. તેમને છએ શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy