SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.२० सू०३ तिर्यग्भ्यः तिजीवोत्पत्यादिकम् २६५ सम्यगमिथ्यादृष्टयः ७। ज्ञानद्वयवन्तः, अज्ञानद्वयवन्त च नियमात् ८ । एतेषा मनोयोगो नो भवति किन्तु वाग्योगिनः काययोगिनश्च ते भवन्ति ९। साका रानाकारोपयोगद्वयवन्तो भवन्ति १०। आहारभयमैथुनपरिग्रहाख्याश्चतस्रः संज्ञा भवन्तीति ११। क्रोधमानमायालोभाख्याश्चस्वारः कषाया भवन्ति १२ । इन्द्रियाणि पश्च भवन्ति १३ । वेदनाकषायमारणान्तिका स्त्रयः समुद्घाता भवन्ति १४ । वेदना शाताऽशाता रूपे द्वे अपि १५ । न स्त्रीवेदकाः, नैव पुरुषवेदकार, सम्यग् मिथ्यादृष्टि नहीं होते हैं। ज्ञानद्वार संबन्धी प्रश्न के उत्तर में वे नियम से दो ज्ञान वाले और दो अज्ञान वाले होते हैं। योगद्वार संबन्धी प्रश्न के उत्तर में ये वाग्योग और कार्ययोग वाले होते हैं मनो. योगवाले नहीं होते हैं ! उपयोग द्वार सम्बन्धी प्रश्न के उत्तर में ये साकार और अनाकार दोनों प्रकार के उपयोगवाले होते हैं ! संज्ञाद्वार संबन्धी प्रश्न के उत्तर में ये आहार १, भय २, मैथुन ३, परिग्रह ४, इन चार संज्ञाओं वाले होते हैं! कषायबारसम्बन्धी प्रश्नके उत्तर में ये क्रोध, मान, माया और लोभ इन चार कषायों वाले होते हैं। इन्द्रिय द्वार सम्बन्धी प्रश्न के उत्तर में ये पांचों इन्द्रियों वाले होते हैं। समुद्घात बार सम्बन्धी प्रश्न के उत्तर में ये वेदना, कषाय और मारणान्तिक इन तीन समुद्घातवाले होते हैं। वेदना द्वार सम्बन्धी प्रश्न के उत्तर में ये शात अशात दोनों प्रकारकी वेदना वाले होते हैं । वेदवार सम्बन्धी प्रश्न के उत्तर में ये नपुंसक वेद દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ નિયમથી બે જ્ઞાનવાળા અને બે અજ્ઞાન વાળા હોય છે. ગદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ વચન અને કાય. ચોગવાળા હોય છે. તેઓ મનેયોગ વાળા હોતા નથી. ઉપગદ્વાર સબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સાકાર અને અનાકાર એમ બંને પ્રકારના ઉપયોગ વાળા હોય છે. સંજ્ઞાદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ આહાર (૧) ભય (૨) મૈથુન (૩) અને પરિગ્રડ (૪) એ રીતે ચાર સંજ્ઞાઓવાળા હોય છે. કષાયદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ ક્રોધ, માન, માયા, અને લેભ આ ચારે કષાયોવાળા હોય છે. ઇન્દ્રિયદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ પાંચે ઈદ્રિયોવાળા હોય છે. સમુદ્રઘાત દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ વેદના કષાય, અને મારણતિક એ ત્રણ સમુદ્દઘાતવાળા હોય છે. વેદનાહાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ શાતા અને અશાતા એમ બે પ્રકારની વેદના વાળા હોય છે. વેદકાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ નપુંસક વેદકાળા શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy