________________
भगवतीसूत्रे युरुक सझिपञ्चेन्द्रियतिर्यग्योनिकः आत्मना स्वयम् उत्कृष्टकालस्थितिमान् स च नागकुमारावासे उत्पित्सुर्नागकुमारावासे जातः-समुत्पन्नो भवेत् तदा 'तस्स वि वहेव तिनि गमगा जहा असुरकुमाररस उवबजमाणस्स' तस्यापि तथैव प्रयो गमका यथा अमुरकुमारे वृत्पद्यमानस्य येन प्रकारेण्ड असुरकुमारेषु समुत्पद्यमानस्य स्वयमुत्कृष्ट कालस्थितिषस्य त्रयो गमका प्रदर्शिता साथै वेहापि-उत्कृष्टकालस्थितिकजीवस्य नागकुमारावासे उत्पत्तिरिति एको गमः१ । उत्कृष्टकालस्थितिकपश्चेन्द्रियतिर्यग्योनिकस्य जघन्यकालस्थितिकनागकुमारावासे समुत्पत्तिरिति द्वितीयो गमः। युष्क संज्ञीपश्चेन्द्रियति योनिक जीव उस्कृष्ट काल की स्थिति को लेकर उत्पन्न हुआ है और वह नागकुमारावास में उत्पन्न होने के योग्य है तो 'तस्स वि तहेव तिन्नि गमगा जहा असुरकुमारस्स उवयज्जमाणस्स' इसके सम्बन्ध में भी असुरकुमारों में उत्पन्न होने वाले असंख्यात वर्षायुष्क संज्ञो पञ्चेन्द्रिय तिर्यग्योनिक जीव के तीन गमकों के जैसी तीन गमक कहना चाहिये, अर्थात् जिस प्रकार असुरकुमारों में उत्पन्न होने के योग्य असंख्यात वर्षायुष्क संज्ञी पश्चेन्द्रिय तिर्यग्जीव के तीन गमक पहिले प्रकट किये गये हैं, उसी प्रकार से यहां पर भी उत्कृष्ट कालकी स्थिति वाले उस संज्ञी पर्याप्त पश्चेन्द्रिय तिर्य ग्योनिक जीव को नागकुमारावास में उत्पत्ति होने रूप प्रथम गम, तथा उस्कृष्ट काल की स्थिति पाले उस संज्ञी पर्याप्त पञ्चेन्द्रिय तिर्यग्योनिक जीव की जघन्यकाल की આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્થં ચ નિવાળે જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન થયે છે, અને તે નાગકુમારાવાસમાં ઉત્પન્ન થવાને ગ્ય यता 'तस्स वि तहेव तिन्नि गमगा जहा असुरकुमारस्स उववज्जमाणस्स' એ સંબંધમાં પણ અસુરકુમારોમાં ઉત્પન્ન થવાવાળા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા જીવનમાં ત્રણ ગમો પ્રમાણેના ત્રણ ગમકા સમજવા જોઈએ. અર્થાત્ જે રીતે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને
ગ્ય અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા જીવના સંબંધમાં ત્રણ ગમકે પહેલા કહેલા છે. એજ રીતે અહિયાં પણ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા તે સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા જીવને નાગકુમારાવાસમાં ઉત્પન્ન થવા રૂપ પહેલે ગમ સમજે તથા ઉત્કૃષ્ટ જળની સ્થિતિવાળા તે સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા જીવની જઘન્ય કાળની સ્થિતિ વાળા નાગકુમારાવાસમાં ઉત્પન્ન થવા રૂપ બીજે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪