SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसत्रे यदि उत्पद्यते तदा कियत्कालस्थितिकनैरयिकेन्पद्यते ? हे गौतम ! जघन्यत उत्कृष्टतश्चापि सागरोपमस्थितिकनैरयिकेपुत्पद्यते इति एवं हे मदन्त ! ते जीवा एकसमयेन तत्र नरकावासे फियन्त उत्पद्यन्ते ? गौतम ! जघन्यत एको वा द्वौ वा त्रयो वा, उत्कृष्टतः संख्याताः समुत्पधन्ते इत्यादिकं सर्व प्रथमगमवदेव दृष्टव्यम् । प्रथमगमापेक्षया य_लक्षण्यं तदेव दर्शयति-'नवर' इत्यादिना 'नवर सरीरोगाहणा जहन्नेणं पंच धणुसयाई' नवरं शरीरावगाहना जघन्यतः पश्चधनु:शतानि, 'उकोसेण वि पंच धणुसयाई उत्कर्षेणापि पश्चधनुःशतानि, प्रथम गमे तु शरीरावगाहनं जघन्यतोऽअंगुलपृथक्त्वम् उत्कृष्टतः पञ्चधनुःशतानि, इह इसके उत्तर में प्रभुने गौतम से कहा-हे गौतम। वह जघन्य तथा उस्कृष्ट से सागरोपम की स्थिति वाले नैरयिकों में उत्पन्न होता है। इसी प्रकार से-हे भदन्त ! वे जीव एक समय में वहां नरकवास में कितने उत्पन्न होते हैं ? उत्तर में प्रभु कहते हैं-गौतम! जघन्य से एक अथवा दो अथवा तीन जीव वहां नरकावास में एक समय में उत्पन्न होते हैं और उस्कृष्ट से संख्यात जीव वहां एक समय में उत्पन्न होते हैं। इत्यादि सब कथन प्रथम गम के जैसा यहां कह लेना चाहिये, हां, प्रथम गम की अपेक्षा से जो यहां के कथन में भिन्नता है उसे सूत्र. कार स्वयं 'नवर सरीरोगाहणा०' इत्यादि सूत्रपाठ द्वारा प्रकट करते हैं-यहां शरीरावगाहना जघन्य से पांच सौ धनुष की होती है और उत्कृष्ट से भी वह पांचसो धनुष की होती है, प्रथम गम में शरीराबगाहना जघन्य से अंगुल पृथक्त्व और उत्कृष्ट से पांच सौ धनुष को कही સ્વામીને કહ્યું કે હે ગૌતમ ! તે જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિવાળા નરયિકમાં તથા ઉત્કૃષ્ટથી એક સાગરોપમની સ્થિતિવાળા નૈરવિકેમાં ઉત્પન્ન થાય છે. એ જ રીતે હે ભગવન તે છે એક સમયમાં ત્યાં નરકાવાસમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ જીવે ત્યાં નરકાવાસમાં એક સમયમાં ઉત્પન્ન થાય છે અને ઉકષ્ટથી સંખ્યાત છે ત્યાં એક સમયમાં ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ તમામ કથન પહેલા ગમમાં કહ્યા પ્રમાણે જ અંહિયાં કહેવું જોઈએ. પહેલા ગમ કરતાં महिना ४थनमा ५५ , ते सूत्रा२ ते 'नवर सरीरागाहणा.' त्या સૂત્રપાઠથી પ્રગટ કરે છે. -અહિંયાં શરીરની અવગાહના જઘન્યથી પાંચસો ધનષની હોય છે, અને ઉતકૃષ્ટથી પણ તે પાંચસો ધનુષની હોય છે. પહેલા ગમમાં શરીરની અવગાહના જઘન્યથી આંગળ પૃથકત્ર અને ઉત્કૃષ્ટથી પાંચ શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy