SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ५०२ भगवती सूत्रे अनेन इदमुक्तं भवति मनुष्यो भूला चतुर एव वारान एकस्वां नारकपृथिव्यां नारको जायते पुनश्च तिर्यग्योनिक एव भवति न तु मनुष्य इति । 'एवइयं जाव करेज्जा' एतावन्तं यावत् कुर्यात् एतावन्तम् उपरि दर्शितकालपर्यन्तमेव मनुष्यगर्ति मारकगतिं च सेवेत तथा मनुष्यगतौ नारकगतौ च गमनागमनं कुर्यादिति मनुष्य संबन्धी प्रथमो गमः सामान्य इति १ । " गमनागमन करता है, यहां जो मासपृथक्त्व अधिक दश हजार वर्ष जघन्य से उसे कहा गया है सो प्रथम पृथिवी के नारक की जघन्य आयु दश हजार वर्ष को लेकर कहा गया है तथा जो इसे मासपृथ ara विशेषण से विशेषित किया गया है वह नारक में जाने वाले मनुष्य की आयु को लेकर कहा गया है । तथा उत्कृष्ट से जो चार पूर्वकोटि अधिक चार सागरोपम कहा गया है सो वह रत्नप्रभा नारक के चार भवों की आयु को लेकर कहा गया है और इसे जो चार पूर्वकोटि से अधिक कहा गया है वह नरकगामी मनुष्य भवचतुष्क की उत्कृष्ट आयु को लेकर कहा गया है। तथा उत्कृष्ट से आठ भव ग्रहण हैं, यह आठ भव ग्रहण नारक के चार भवों को और मनुष्य के चार भवों को लेकर कहा गया है, भवाष्टक की यही उत्कृष्ट आयु है । इससे यह कहा गया समझना चाहिये कि मनुष्य होकर चार ही बार एक नारक पृथिवी में वह नारक होता है । इसके बाद वह तिर्यग्यो निक ही होता है, मनुष्य नहीं होता है । 'एवइयं जाव करेज्जा 'इस કૃ અધિક દસ હજાર વર્ષાં કહ્યા છે, તે પહેલી પૃથ્વીના નારકાની જધન્ય આયુ દસ હજાર વર્ષની છે તે આધારે કહેલ છે. તથા તેને માસ પૃથહ્ત્વ એ વિશેષણ કહ્યું છે, તે નરકમાં જવાવાળા મનુષ્યની આયુને ઉદ્દેશીને કહે વામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટથી જે ચાર પૂર્કેટિ અધિક ચાર સાગરોપમ કહેલ છે, તે રત્નપ્રભા નરકના ચાર ભવાની આયુને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. અને તેને જે ચાર પૃ કાટિથી અધિક કહેલ છે, તે નરકમાં જવાવાળા મનુષ્ય ભવના ચતુષ્ક—ચાર ભવની ઉત્કૃષ્ટ આયુને ઉદ્દેશીને કહેલ છે. તથા ઉત્કૃ ટથી આઠ ભવ ગ્રહણ કર્યો છે, તે આઠ ભવાનું ગ્રહણ-નારકના ચાર ભવા અને મનુષ્યના ચાર ભવેશને ઉદ્દેશીને કહેલ છે. આ ભવાની એજ ઉત્કૃષ્ટ આયુ છે. તેથી એમ કહ્યાનું સમજવું જોઈએ કે-મનુષ્ય થયા પછી ચારજ વાર એક નારક પૃથ્વીમાં તે નાયકપણાથી ઉત્પન્ન થાય છે. તે પછી તે तिर्यय यानी न थाय छे, मनुष्य थतो नथी. 'एवइयं जाव करेज्जा' मा रीते શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy