SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१ सू०५ संक्षिपञ्चन्द्रियतिरश्चां नारकेषूनि० ५२९ रयान्निासृत्य मनुष्यभवे उत्पद्यते २, एवं प्रकारेण अधिकृतकायसंबन्धे जघन्यतो भयद्वयमेव भवति एवमुत्कर्षेग भवग्रहणाष्टकमपि तथाहि-प्रथमं संज्ञिपश्चेन्द्रियतिर्यक् १, तदनन्तरम् ततो मृत्वा नारको भवति२, पुनः संज्ञिपश्चेन्द्रियतिर्यक ३, पुनः नारकः४, पुनः संक्षिपश्चेन्द्रियतिर्यक५, पुन नारकः६. पुनः संक्षिपञ्चेनिद्रियतिर्यक७, पुनस्तस्यामेवपृथिव्यां नारक:८, इत्येवमष्टावेव वारान् तिर्यग्-नरकयोस्गमनागमन करता है, तात्पर्य इस कथन का ऐसा है कि वह संज्ञी पंचेन्द्रिय तिर्यश्च मरकर जब नरक में जाता है तब उसका वह हितीय भव होता है और जिस भव से यह वहां गया है वह इसका प्रथम भष होता है, बाद में वह नरक से निकल कर मनुष्य भव में उत्पन्न होता है। इस प्रकार अधिकृत काय में उसका सम्बन्ध जन्म से अवश्य रूप ही होता है। तथा उत्कृष्ट से जो आठ भव ग्रहण कहा गया है उसका तात्पर्य ऐसा है-संज्ञी पञ्चेन्द्रिय तिर्यश्च का भब उसका पहला है, इसके बाद का जो उसका नरक गमन है वह द्वितीय भव है, वहां से निकल पर पुनः पश्चेन्द्रिय संज्ञी तिर्यश्च होता है वह इसका तृतीय भव है, इससे बाद पुनः जो नरक में जन्म लेता है वह चतुर्थ भव है पुनः वहां से निकल कर संज्ञी पश्चेन्द्रिय होता है वह पांचवां भव है, फिर इससे जो नरक भव लेता है वह इसका छठा भय हैं वहां से निकल कर पुनः जो संज्ञी पंश्चेन्द्रिय तिर्यश्च होता है वह इसका ७वां भव है, और पुनः नारक होना यह इसका ८वां भव है, इस प्रकार से वार तिर्यश्च और આ કથનનું તાત્પર્ય એ છે કે-સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને જ્યારે નરકમાં જાય છે. ત્યારે તે તેને બીજો ભવ થાય છે. અને જે ભવથી તે ત્યાં ગમે છે. તે તેને પહેલે ભવ કહેલ છે. તે પછી તે નરકમાંથી નીકળીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. એ રીતે આ ધારણ કરેલા શરીરમાં તેને સંબંધ જન્મથી બે ભવ રૂપ હોય છે. તથા ઉત્કૃષ્ટથી જે આઠ ભવ ગ્રહણ કહેલ છે. તેનું તાત્પર્ય એવું છે કે–તેને પહેલે જીવ સંજ્ઞી પંચે. ન્દ્રિય તિર્યંચનો છે અને તે પછી તેનું જે નરક ગમન છે તે બીજે ભવ છે. ત્યાંથી નીકળીને ફરીથી પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ થાય છે. આ તેનો ત્રીજે ભવે છે. તેમાંથી ફરીથી જે નરકમાં જન્મ લે છે, તે તેનો ચોથો ભવ છે. ફરીથી ત્યાંથી નીકળીને સંજ્ઞી પંચેન્દ્રિય તિયચ થાય છે. આ તેને પાંચમે ભવ છે. ત્યાંથી પાછે જે નરકમાં જાય છે તે તેને છઠ્ઠો ભવ છે. ત્યાંથી નીકળીને ફરીથી પાછે જે સંજ્ઞી તિર્યંચ થાય છે. તે તેને સાતમે ભવ છે. અને પાછો નારક થાય છે તે તેને આઠમો ભવ છે. આ રીતે ૮ શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy