________________
प्रमेयचन्द्रिका टीका श०२१ ३.५ पर्वकवनस्पतिजोवानामुत्पादादिनि० २६७ स्कन्धोद्देशके देवा उत्पद्यन्ते वंशवर्गे दशस्वपि उद्देशकेषु कुत्रापि देवस्योत्पत्ति नभवतीति कथितम् इक्षुवर्गे तु इक्षुस्कन्धे देवानामुत्पत्ति भवति इति वैलक्षण्यम् 'चत्तारि लेस्साओ' चतस्रो लेश्याः यदा देवस्यापि उत्पत्तिरिक्षादीनां स्कन्धे भवति तदा देवानां लेश्याचतुष्टयसद्भावेन ते जीवाः चतुर्लेश्यावन्तो वक्तव्याः। लेश्यायां भङ्गाश्च पूर्वोक्तरीत्या अशी तिर्वक्तव्याः। 'सेस तदेव' शेषम्-एतद्भिन्न सर्व वंशवगंवदेव भवतीति द्रष्टव्यम् ।। सू० ॥
॥ एकविंशतितमशतके पञ्चमो वर्गः समाप्तः ॥ में भी ये ही दश उद्देशक हैं-सो यहां पर ये कहना चाहिये, वंश को की अपेक्षा जो इस वर्ग में विलक्षगता है वह 'नवरं खंधुद्देसे देवा उववज्जति' स्कन्धोद्देशक में देवों की उत्पत्ति को लेकर है अर्थात् स्कन्धोद्देशक में इक्षु संबंधी स्कन्धोद्देशकमें देवों की उत्पत्ति कही गई है वंश वर्ग के दशउद्देशकों में तो कहीं पर भी देवों की उत्पत्ति होती नहीं है 'चत्तारि लेत्साओ' जब कि इक्षु आदि के स्कन्ध में देव की भी उत्पत्ति होती है तो देवों के लेश्याचतुष्टय के सद्भाव को लेकर वे जीव चारलेश्यावाले होते हैं ऐसा कहना चाहिये। लेश्या में भंग पूर्वोत्तरीति के अनुसार ८० कहेगये हैं। इनके अतिरिक्त और सब कथन वंशवर्ग के जैसा ही है ।।सू०१।
॥पंचम वर्ग समाप्त ।२१-५॥ રીતે આ પાંચમાં વર્ગમાં પણ આ જ પ્રમાણેના દસ ઉદ્દેશાએ કહ્યા છે. તે તે તમામ ઉદ્દેશાઓ અહીયાં સમજી લેવા. વંશવગ કરતાં આ વર્ગમાં જે विशेषyा छ, ते 'नवरं खंधुद्देसे देवा उववज्जति' २४ घादेशमा हवानी ઉત્પત્તિ એ વિશેષ પ્રકાર કહ્યો છે. અર્થાત્ સ્કંધ દેશમાં એટલે કે ઈસુ (સેલડી), સંબંધી કંધેશામાં દેવોની ઉત્પત્તિ કહી છે, વશ વર્ગના દશ देशासम तो छ ५ २५णे हेवानी उत्पत्तिथती नथी. 'चत्तारि लेस्साओ' ઈશ્ન-સેલડી વગેરેના સ્કંધમાં દેવેની પણ ઉત્પત્તિ થાય છે. તે દેવામાં ચાર વેશ્યાના સદભાવને લઈને તે છે ચાર લેશ્યાવાળા હોય છે. તેમ સમજી લેવું. લેશ્યા સંબંધી ભંગી પહેલા કહ્યા પ્રમાણે ૮૦ એંસી થાય છે. આ કથન શિવાયનું તમામ કથન વંશવર્ગ પ્રમાણે જ છે સૂપ
પાંચમો વર્ગ સમાસ ૨૧. પા.
શ્રી ભગવતી સૂત્ર: ૧૪