SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२१ व.३ औषधिवनस्पति अतस्यादिगतवीचनि. २५९ समुत्पन्ना अतसीप्रभृतिवनस्पतिमूले, इत्युत्तरम् । एतत् पर्यन्तं शाल्याहिमुलप्रकरणवदिह ज्ञातव्यम् । एवमेव-मूल पदेव कन्दस्कन्धत्वक्शाखामवालपत्रति सप्तोद्देशकेष्वपि सर्वमध्येतव्यम् । एवमेव-मूलवदेव पुष्पोदेशकोऽपि वक्तव्यः । नवरमतसीमभृतिवनस्पतिपुष्पे देवा अपि उत्पद्यन्ते इति वक्तव्यम् शुभस्थाने देवोत्पत्ते रभ्युपगमात् , पुष्पोद्देशके चतस्रो लेश्याः वक्तव्या तत्राशीति भङ्गा अपि ज्ञातव्याः। शरीरावगाहना जघन्येना गुलस्यासंख्येयभागम् , उत्कृष्टतो. ऽगुलपृथक्त्वम् द्वथगुलादारा नवाझुलपर्यन्तम् एतद् मिन्नम् सर्वमपि जीवरूप से अनेकवार अथवा अनन्तवार उत्पन्न हो चुके हैं। इस प्रकार के अन्तिम कथन तक शास्यादि के मूल प्रकरण के जैसा यह सब कथनरूप प्रकरण जानना चाहिये, इसी प्रकार से मूल के जैसा नही अतसी आदि के कन्द, स्कन्ध, स्वचा, शाखा प्रवाल और पत्र संबंधी सात उद्देशकों में भी कहना चाहिये, मूलोदेशक के जैसा पुष्पोद्देशक भी कहना चाहिये यहां विशेषता केवल इतनी सी ही जानना चाहिये कि अतसी आदि के जो पुष्प होते हैं उनमें देव भी उत्पन्न होते हैं। क्यों कि देवों की उत्पत्ति शुभस्थानों में ही होती है, अशुभस्थानों में नहीं । पुष्पोदेशक में चारलेश्याएँ होती हैं और इनके ८० भंग होते हैं। शरीर की अवगाहना जघन्य से अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है और उत्कृष्ट अवगाहना दो अंगुल से लगाकर नौ अंगुलतक होती है, सो ऐसा यह सब कथन मूलोद्देशक के जैसा पुष्पोदेशक में અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકેલા હોય છે, આ રીતે આ છેલલા કથન સુધી શાલી વિગેરેના મૂળના પ્રકરણની માફક આ બધું કથન સમજવું. એજ રીતે મૂળની જેમ અળસી વિગેરેના કન્દ, સ્કંધ, છાલ, ડાળી, પળ અને પાન સંબંધી સાતે ઉદ્દેશાઓમાં પણ સમજવું. મૂળના ઉદ્દેશા પ્રમાણે પુષ્પ ઉદ્દેશે પણ સમજ. તેમાં વિશેષપણું ફક્ત એટલું જ છે કે-અળસી વિગેરેના જે પુષ્પો હોય છે, તેમાં દેવો પણ ઉત્પન્ન થાય છે, કેમકે દેવોની ઉત્પત્તિ શુ મસ્થામાં જ હોય છે, અશુભસ્થાનમાં થતી નથી. પુછપદ્દેશકમાં ચાર લેસ્યાઓ હોય છે, અને તેના ૮૦ એંસી ભંગ થાય છે. શરીરની અવગાહના જઘન્યથી આંગળને અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી હોય છે, ઉત્કૃષ્ટથી અવગાહના બે આંગળથી લઈને નવ આંગળ સુધીની હોય છે. આ પ્રમાણેનું આ તમામ કથન મૂલોદ્દેશક પ્રમાણે પુષ્પદેશકમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy