SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे पर्यन्तम् इत्युत्तरम् । एवं भानावरणीयस्य कर्मणो बन्धकत्वाबन्धकत्वे कृष्पादि लेश्यायाम् इत्यादौ प्रश्नोत्तरे अवगन्तव्ये एवं कियत् कालं स्थिति रित्यारभ्य सर्वे पाणा उत्पभपूर्वा, किमिति एतावत्पर्यन्तप्रश्नोत्तरे ज्ञातव्ये, तदेवं भदन्त ! तदेवं भदन्त इति यावद्विहरतीति३। एवंविधैरमिलापैः त्वचायाम्४, शाखायाम्५, पवाले६, पत्रे७, । एते सप्तापि मूलादारभ्य पत्रपर्यन्तं सतोद्देशकाः 'अपरिसेसा' अपरिशेषाः प्रमाण और उत्कृष्ट से नौ धनुषप्रमाण होती है, इसी प्रकार से ज्ञाना. वरणीय कर्म के बन्धकत्व में और अबन्धकत्व में एवं कृष्णादि लेश्या के सम्बन्ध में इत्यादि में प्रश्न करके उत्तर जानना चाहिये इसी प्रकार से 'इनकी स्कन्द में कितने काल तक स्थिति रहती है ? यहां से लेकर समस्तप्राण, समस्तभूत, समस्तजीव, समस्त सत्य ये सब पहिले स्कन्ध में उत्पन्न हुए हैं ? यहां तक के प्रश्न और उत्तर जानना चाहिये यह सब विषय पीछे वणित हो चुका है-सो वहां से देखना चाहिये सेवं भंते' सेवं भंते! हे भदन्त ! स्कन्धगत जीवों के सम्बन्ध में जैसा आप देवानुप्रिय ने कहा है वह सर्वथा, सस्य ही है२ ऐसा कह कर वे गौतम ! प्रभु को वन्दन एवं नमस्कार कर तप और संयम से आत्मा को भावित करते हुए अपने स्थानपर विराजमान हो गये। इसी प्रकार के अभिलापों से त्वचा में४, शाखा में५, प्रवाल में६, पत्रमें७ जो उद्देशक हैं वे उद्देशक भी मूल से लेकर सब पत्र पर्यन्त ખ્યાત ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી નવ ધનુષ પ્રમાણ હોય છે. એ જ રીતે જ્ઞાનાવરણીય કર્મના બંધપણામાં અને અખંધપણામાં અને કૃષ્ણ વિગેરે લેશ્યાના સંબંધમાં વિગેરે વિષયમાં પ્રશ્નોત્તર સમજવા એજ રીતે “કધમાં તેઓની સ્થિતિ કેટલા કાળ સુધી રહે છે? આ કથનથી લઈને સઘળા પ્રાણ, સઘળાભૂત, સમસ્ત જીવ, સઘળા સત્વ, આ બધા પહેલાં સ્કંધમાં ઉત્પન્ન थया छ ? माता सुधीना प्रश्न भने उत्तर सभ७ वा. 'सेवं भंते सेवं भते!' त्याहि सावन २४ मा २७॥ ७वाना समयमा मा५ हेवानु. પ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી પ્રભુને વંદના કરી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા. આજ પ્રમાણેના અભિલપિથી ત્વચામાં ૪, શાખામાં ૫, પ્રવાલમાં , પત્રમાં ૭ જે ઉદ્દેશાઓ છે, તે ઉદ્દેશાઓ પણ મૂળથી લઈને પત્ર સુધીમાં ૭ શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy