SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ - - - प्रमेयचन्द्रिका टीका श.२० उ.१० सू०२ नैरयिकाणामुत्पादादिनिरूपणम् १३१ सद्भावात् । पुनः प्रश्नयति गौतमः कतिसञ्चयादीनां स्वरूपं तथा कति सञ्चितस्वादौ कारणं च ज्ञातुम् 'सेकेणटेणं जाव अवत्तबगसंचिया वि' तत् केनार्थेन भदन्त ! एवमुच्यते नैरयिकाः कति सश्चिता अपि, अतिसञ्चिता अपि, अवक्तव्यसञ्चिता अपि नारकाणां त्रिविधत्वे किं कारणमित्येव प्रश्नाशय इति । भगवानाह-'गोयमा' आकर एक ही समय में एक साथ अनेक जीव नारकी रूप से उत्पन्न हो जाते हैं ऐसे वे नारकी कतिसंचित कहलाते हैं ऐसे कतिसंचित नारको दो से लेकर शीर्षग्रहेलिका संख्या तक के वहां उत्पन्न हुए रहते हैं इसी प्रकार से जो शीर्षप्रहेलिका संख्या से परे (आगे) नारकीरूप से जीव उत्पन्न हुए रहते हैं वे अकतिसंचित कहलाते हैं-ये अकतिसंचित संख्यात से परे होने के कारण असंख्यातरूप से संचित होते हैं। तथा-कितनेक नारकी वहां ऐसे भी होते हैं जो एकसमय में एक ही काल करके उन्पन्न हुए होते हैं, इसीलिये प्रभुने गौतम से ऐसा कहा है कि हे गौतम ! नैरयिक कतिसंचित भी होते हैं, अतिसंचित भी होते हैं और अवक्तव्य संचित भी होते हैं। ___ अब गौतम प्रभु से ऐसा पूछते हैं-'से केणटेणं जाव अवत्तव्वग संचिया वि' हे भदन्त ! ऐसा आप किस कारण से कहते हैं कि नैरयिक कतिसंचित होते हैं अकतिसंचित भी होते हैं और अबक्तव्यसंचित भी છે. અર્થાત્ જે બીજ ગતિથી આવીને એક જ સમયમાં એક સાથે અનેક જીવે નારકીય રૂપથી ઉત્પન્ન થઈ જાય છે, એવા તે નારકી કતિ સંચિત કહેવાય છે. એવા કતિ સંચિત નારકીયે બે થી લઈને શીર્ષપ્રહેલિકા સંખ્યા સુધીના ત્યાં ઉત્પન્ન થયા કરે છે. એ જ પ્રમાણે જે શીર્ષપ્રહેલિકા સંખ્યાથી પર (આગળ) નારકીયરૂપથી જ ઉત્પન્ન થતા રહે છે, તેઓ એકતિ સંચિત કહેવાય છે. આ અકતિ સંચિત સંખ્યાતથી પર હોવાને કારણે અસંખ્યાત રૂપથી સંચિત હોય છે. તથા ત્યાં કેટલાક નારકી એવા પણ હોય છે. કે જે એક સમયમાં એક એક કરીને ઉત્પન્ન થતા હોય છે. તેથી પ્રભુએ ગૌતમવામીને એવું કહ્યું છે કે-હે ગૌતમ ! નારકીયે કતિ સંચિત પણ હોય છે, અકતિ સંચિત પણ હોય છે, અને અવક્તવ્ય સંચિત પણ હેય છે. व गौतमस्वामी प्रभुने मे पूछे छे 3-'से केणटेणं जाव अवत्तव्वग संचिया वि' हे समन् मा५ ये ॥ ॥२५थी ४ छ। ३-२४ त સંચિત પણ હોય છે. અતિ સંચિત પણ હોય છે, અને અવક્તવ્ય સંચિત પણ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy