SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीय छाया-प्रथमेन नन्दनवनं, द्वितीयोत्पातेन पण्डकवने । __ एति इह तृतीयेन यो विद्याचारणो भवति ॥१॥ इति । अथ एवंविधविद्याचारणस्य किमाराधना भवेद् विराधना वा ? इत्याशक्षायामाइ. 'से गं' इत्यादि, 'से गं तस्स ठाणस्स अणालोचियपडिक्कते' स विद्यावारण: खलु तस्य स्थानस्य-गमनागमनविषयस्य पापस्थानस्य अनालोचितप्रतिक्रान्तः, गमनागमनसंबन्धिपापस्थानकस्य अकृतालोचनमतिक्रमणो यदि-कदाचित् 'कालं करेई' कालं करोति-मरणमासादयति, तदा-'नत्थि तस्स आराहणा' नास्ति तस्य-विद्याचारणस्य आराधना चारित्रसम्बन्धिनी, यतो लब्धेरुपयोगः प्रमादः, यदि च लब्धेरुपयोगं करोति अथ च प्रमादरूपस्य तस्य आलोचनं प्रतिक्रमणं च न कृतम् अथ च म्रियते तदा तस्य चारित्रस्याराधना न जाता। ‘से गं ___ अघ गौतम प्रभु से ऐसा पूछते है-से णं तस्स ठाणस्स.' हे भदन्त ! इस प्रकार से अपनी प्रवृत्ति में लवलीन हुआ वह विद्याचारण आरा. धनाचाला होता है या विराधनावाला होता है अर्थात् वह इस प्रकार के गमनागमनविषयक क्षेत्र की आलोचना एवं प्रतिक्रमण किये विना यदि मर जाता है तो उसको आराधना होती है या विराधना होती है ? तो इसके उत्तर में प्रभु उनसे कहते हैं-हे गौतम ! 'नास्थ तस्स आराहणा' इस प्रकार की प्रवृत्तिशाली उस विद्याचरण के चारित्रसंबंधिनी आराधना नहीं होती है क्योंकि अपने द्वारा प्राप्त लब्धि का उपयोग करना इसका नाम प्रमाद है और वह प्रमाद उसके जब वह अपनी लनि को काम में ले रहा है इसलिये यदि वह अपने इस प्रमाद की आलोचना प्रतिक्रमण नहीं करपाता है और मर जाता है तो ऐसी व गौतमस्वामी प्रभुन से पूछे छे 3-से णं तस्स ठाणरस.' હે ભગવન આ પ્રકારથી પિતાની પ્રવૃત્તિમાં લાગેલા તે વિદ્યાચારણ આરાધનાવાળા હોય છે કે વિરાધનાવાળા હોય છે? અર્થાત્ તે આ પ્રકારના જવા આવવાના વિષય રૂપ ક્ષેત્રની આલે ચના અને પ્રતિક્રમણ કર્યા વગર જે મરી જાય તો તેને આરાધના થાય છે? કે વિરાધના થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે – હે ગૌતમ 'नत्थि तस्स आराहणा' 41 प्रा२नी प्रवृत्तिा ते विधायान यात्रि સંબંધી આરાધના થતી નથી. કેમકે પિતાનાથી પ્રાપ્ત થયેલ લબ્ધિનો ઉપથાગ કરે તેનું નામ પ્રમાદ છે. અને તે પ્રમાદ તેને કે જ્યારે તે પિતાની લબ્ધિને કામમાં લે છે તેથી જે તે પિતાના આ પ્રમાદની આલેચના પ્રતિકુમણ કરતા નથી અને મરી જાય છે. તે એવી સ્થિતિમાં તેના ચારિત્રની શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy