SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रमेयचन्द्रिका टीका श०२० उ. ५०१ अनन्तप्र देशि के सप्ताष्ट्रस्पर्शगतभङ्गनि० ९०९ भङ्गा भवन्ति, ते भङ्गाचतुःषष्टिः सर्वशब्दविशेषितेनादिन्यस्तेन कर्कशपदेन लभ्यन्ते, एवं मृदुपदेनापि चतुःषष्टिरित्येवमष्टाविंशत्यधिकं शतं भवति । एवं विपक्ष से वे युक्त हैं जैसे गुरु का विपक्ष लघु, लघु का विपक्ष गुरु शीत का विपक्ष उष्ण, उष्ण का विपक्ष शीत, रूक्ष का विपक्ष स्निग्ध और स्निग्ध का विपक्ष रूक्ष है ये सब इसी कारण से उसके कहीं एकदेश में और कहीं अनेक देशों में भंग कथन में रहते हुए प्रकट किये गये हैं मृदु स्पर्श के ग्रहण के अभाव से इस प्रकार से ये सात स्पर्श हैं इनमें जो गुरु आदि पद हैं उनमें एकता और अनेकता प्रकट करके ६४ भंग सर्वांश में कर्कश स्पर्श को मुख्यता में बने हैं। इसी प्रकार से मृदु स्पर्श की मुख्यता लेकरके और गुर्वादिक ६ पदों को उसके साथ जोड करके तथा उन गुर्वादिक पदों में कहीं एकता और कहीं अनेकता विवक्षित करके ६४ भंग बन जाते हैं। इसी प्रकार से गुरु स्पर्श की मुख्यता करके और गुर्वादिक षट्पदों को उसके साथ जोडकरके एवं उनमें एकता और अनेकता की विवक्षा करके ६४ भंग बन जाते हैं इसी प्रकार से लघुस्पर्श की मुख्यता करके और गुर्वादिक षटू पदों को उसके साथ जोडकरके एवं उनमें एक और अनेकत्व को विवक्षित करके ६४ भंग बन जाते हैं इसी प्रकार से क्रमशः शीत स्पर्श के साथ एवं તેઓ યુક્ત છે, જેમ ગુરૂના પ્રતિપક્ષિ લઘુ છે અને લઘુના વિપક્ષ ગુરૂ છે. શીતનેા વિપક્ષ ઉષ્ણુ, ઉષ્ણુના પ્રતિપક્ષ શીત, રૂક્ષના વિપક્ષ સ્નિગ્ધ અને સ્નિગ્ધના વિપક્ષ રૂટ્સ છે, એજ કારણથી તે બધા કેાઈવાર તેના એકદેશમાં અને કાઇવાર અનેક દેશેામાં ભગ કથનમાં રહેલા મતાવવામાં આવ્યા છે. મૃદુ સ્પર્ધાના ગ્રહણુના અભાવમાં આ રીતે સાત સ્પર્શી થાય છે તેમાં જે ગુરૂ વિગેરે પદોમાં એકપણુ, અને અનેકપણુ ખતાવીને સવશમાં કર્કશ સ્પ શની મુખ્યતાવાળા ૬૪ ચાસઠ ભગા થાય છે. એજ રીતે મૃદુ સ્પની મુખ્યતાવાળા અને ગુરૂ વિગેરે ૬ છ પાને તેની સાથે જોડવાથી અને તે ગુરૂ વિગેરે પદોમાં કાઇવાર એકપણુ અને કોઇવાર અનેકપણાથી ચેાવાથી ૬૪ ચાસડ ભુંગા બને છે. એજ પ્રમાણે ગુરૂ ની મુખ્યતા કરીને અને ગુરૂ વિગેરે છ પદને તેની સાથે જોડીને અને તેમાં એકવચન અને બહુવચનની ચેાજના કરવાથી ૬૪ ચેસઠ લગા થઇ જાય છે તેજ રીતે લઘુ સ્પર્શીને મુખ્ય બનાવીને તથા ગુરૂ વગેરે છ પદે ને તેની સાથે ચાજવા અને તે ગુરૂ વિ. સ્પોંમાં એકવચન અને બહુવચનની ચૈાજના કરવાથી ૬૪ ચાસઢ ભંગા અની જાય છે. આ રીતે ક્રમથી શીત સ્પર્શની સાથે તથા ઉષ્ણુ શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy